પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

પેરીન પીરોજશા ઈલાવિયા તે મરહુમો દોલતબાનુ અને પીરોજશા ઈલાવિયાના દીકરી. તે જુરાઢ અને તુરનજના માતાજી. તે દીનયાર ઈલાવિયાના બહેન. તે યાસમીન ઈલાવિયાના નરણ. (ઉં.વ. ૮૦) ઠે: ગ્રાઉન્ડ ફલોર, અડાજનિયા હાઉસ, ૮૦૩-બી, ડૉક્ટર આંબેડકર રોડ, દાદર-મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: ૬-૧૨-૨૩ બપોરે ૩.૪૫ વાગે નારીયલવાલા અગ્યારીમાં છેજી.

સંબંધિત લેખો

Back to top button