મરણ નોંધ

પારસી મરણ

શહારૂખ નોશીર મોદી તે મરહુમ બેહેરોઝના ખાવીંદ. તે મરહુમ મની ને મરહુમ નોશીરના દીકરા. તે રૂકશાદ ને દાનુશના બાવાજી. તે અલીફયાના સસરા. તે મરહુમો નોશીર ને કૈસર ઇરાનીના જમાઇ. તે નરગીશ બલસારાના ભાણેજ. (ઉં. વ. ૬૫) રે. ઠે. ૧-૪, રૂસ્તમ બાગ, નીયર માસીના હોસ્પિટલ, ભાયખલા, મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૯-૨૩ના એ બપોરના ૩-૪૫ વાગે મેવાવાલા અગિયારીમાં છેજી. (ભાયખલા-મુંબઇ).
એમી રશીદ પૂનાવાલા તે રશીદ એન. પુનાવાલાના ધણિયાની. તે હુફરીદ અને ઝૂબીનના માતાજી. તે મરહુમો ગુલબાઇ તથા કૈખશરૂ દુબાશના દીકરી. તે અંજલી હુફરીદ પુનાવાલા તથા પેની ઝુબીન પુનાવાલાના સાસુજી. તે લેરાઝેદ ઝુબીન પુનાવાલાના બપઇજી. (ઉં. વ.૮૫) રે. ઠે. નાગીન મહલ, વીર નરીમાન રોડ, ચર્ચગેટ, મુંબઇ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૯-૨૩એ બપોરના ૩-૪૫ વાગે, વાડીયાજી આતશબેહેરામમાં છેજી. (ધોબીતળાવ-મુંબઇ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…