મરણ નોંધ

પારસી મરણ

બેજન શાપુરજી દેસાઈ તે મરહુમ હુતોક્ષી બી. દેસાઈના ખાવિંદ. તે રૂઝબેહ દેસાઈ, મુરાદ દેસાઈ તથા મોનાઝ દેસાઈના બાવાજી. તે મરહુમો મનીજેહ તથા શાપુરજી દેસાઈના દીકરા. તે ખુશરૂ દેસાઈ, કૈકસ દેસાઈ તથા મરહુમ પરવેઝ દેસાઈના ભાઈ તે શાઝનીન દેસાઈ, નેવીલ કોલાહ તથા મરહુમ વીરા દેસાઈના સસરાજી. તે મરહુમો વીરા તથા બેહરામ ભોટના જમાઈ. (ઉં. વ. ૮૩) રે. ઠે.: ખાન એસ્ટેટ, મહેતા બિલ્ડિંગ નં. ૪, રૂમ નં. ૨, સ્ટેશન રોડ, કોનોસા કનવેંટ હાઈસ્કૂલ સામે, માહિમ, મુંબઈ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૧૦-૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, સુનાવાલા અગિયારી, માહિમમાં થશેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે