પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

તે દિનશી ફીરોઝ ખંભાતા તે મરીના દીનશી ખંભાતાના ખાવીંદ. તે મરહુમો જરુ ફીરોઝ ખંભાતાના દીકરા. તે દાયના ને કાર્લના બાવાજી. તે પરસીના ભાઇ. (ઉં. વ. ૭૭) રે. ઠે. મેરેથોન નેકટજેન, એરા ૨, ૩૨૦૨, લોઅર પરેલ, મુંબઇ-૪૦૦૦૧૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૯-૨૪ના દીને બપોરે ૩.૪૦ ઉપરની બેનેટ નં.૫માં ડુંગરવાડી પર.

Back to top button