મરણ નોંધ

પારસી મરણ

જેહાંગીર જે. માખનીયા તે મરહુમો ડોસાબાય તથા જમશેદ માખનીયાના દીકરા. મરહુમો બચુબાય તેમના બપયજી. મરહુમ જેહાંગીર તેમના બપાવાજી. મરહુમ એડલજી તેમના મમાવાજી. ને મરહુમ શીરીનબાઇ તેમના મમયજી.(ઉં. વ. ૭૧) રે. ઠે. એ-૮, નવરોજ બાગ, પારસી કોલોની, ડો. એસ. એસ. રાવ રોડ, ગણેશ ગલીની સામે, લાલબાગ-મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૫-૭-૨૪ના રોજે બપોરે ૩.૪૫ કલાકે એમ. જે. વાડીયા અગિયારી લાલબાગ.
મંચી રૂસ્તમ ભરૂચા તે મરહુમ કીટીના ધની. તે મરહુમો દીનબઈ રૂસ્તમ મંચેરશા ભરૂચાના દીકરા. તે શાહરૂક ને મરહુમ સરોશના પપ્પા. તે સુલકશનાના સસરા. તે અશના ને રેહનના બપાવા. (ઉં.વ. ૮૩). રહેવાનું ઠેકાણું: એન-૧૧, નવરોઝ બાગ, ડો. એસ. એસ. રાવ રોડ, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા તા. ૨૪-૭-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે નારિયેલવાળા અગિયારીમાં, દાદર.
મરહુમ વીરાફ બમનશાહ જોખી તે મરહુમ બમનશાહ અને નરગેસના દીકરા. તે અનાહીતાના ખાવીંદ. તે પેરસના પપા. તે રોહીન્ટન અને મની ભાઠેનાના જમાઇ. તે ફ્રેની ફિરોઝ મૈવ તથા મરહુમ કયોમઝ જેસ્મીનના ભાઇ. તે શાહરૂખ રોહીન્ટન ભાઠેનાના બનેવી. (ઉં. વ. ૬૮) રે. ઠે. શેઠી પેલેસ બી-૧૦૮ અંબાડી રોડ, નવઘર વસઇ (વેસ્ટ), થાણા-૪૦૧૨૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૭-૨૪ના રોજ ૩.૪૫ બપોરે બેનેટ-૬માં ડુંગરવાડી થશેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…