પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

બેહરામજી સોરાબજી મીસ્ત્રી તે ગુલશન બેહરામ મીસ્ત્રીના ખાવીંદ. તે મરહુમો ટેહમીના તથા સોરાબજી મેહેરજીભાઇ મીસ્ત્રીના દીકરા. તે ઝીનોબીયા ઝુબીન ધમોડીવાળા ને ખુશરૂ બેહરામ મીસ્ત્રીના પપ્પા. તે ઝુબીન મીનુ ધમોડીવાલાના સસરાજી. તે ખુરશેદ સોરાબજી મીસ્ત્રી તથા મરહુમ જર સોરાબજી મીસ્ત્રીના ભાઇ. તે મરહુમો કેટી તથા અરદેશર જમશેદજી ભુતના જમાઇ. (ઉં. વ. ૭૧) રે. ઠે. ૪, એ ન્યુ, દુબાશ બિલ્ડિંગ, ફલેટ નં. ૧૬, ગામડીયા કોલોની, તારદેવ-મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૫-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધે શેઠના અગિયારીમાં.

Back to top button