પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

ફિરોઝ ફરામજી બાન્દ્રાવાલા (ઉં. વ. ૯૬) તા. ૨૮-૩-૨૦૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ મહેરુના હસબન્ડ. મરહુમ તેહમીના અને મરહુમ ફરામજીના દીકરા. કેટી, ગોદરેજ અને કાર્લના ફાધર. ઉઠમણું : તા. ૩૦-૩-૨૦૨૪ના બપોરે ૩.૪૦ વાગ્યે.

Back to top button