મરણ નોંધ

પારસી મરણ

નરગીસ નોશીર સોરાબખાન તે મરહુમ એરવદ નોશીર એરચશા સોરાબખાનના વિધવા. તે શેહનાઝ દારૂવાલા અને હુતોક્ષી પંથકીના માતાજી. તે મરહુમો મની તથા નાદીરશા માન્ડવીવાળાના દીકરી. તે ખુશરૂ જે. દારૂવાલા અને પરસી આર. પંથકીના સાસુજી. તે મરહુમો તેહમીના તથા એરવદ એરચશા સોરાબખાનના વહુ. તે પારમીસ દારૂવાલા અને હુસરાવ દારૂવાલાના મમઇજી.(ઉં. વ. ૭૪) રે. ઠે. ૨, બાબુલનાથ રોડ, ગ્રાન્ડ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭.
કેટી યઝદી ગંડેવીયા તે યઝદી એદલજી ગંડેવીયાનાં ધનિયાની. તે મરહુમો ફ્રેની તથા જાલ ગંડેવીયાના દીકરી. તે ખુશનમ તથા કઇઝાદનાં માતાજી. તે અસ્પી તથા ઝીનોબીયાનાં સાસુજી. તે પરવેઝ ગંડેવીયા, બખતીયાર ઇટાલીયા તથા મરહુમ રૂમી ગંડેવીયાનાં બહેન. તે ઝરવાનના મમઇજી. તથા રેહયાનનાં બપઇજી. (ઉં. વ. ૭૫) રે. ઠે. બી-૧૦૧, અહુના એદલજી રોડ, ગણેશ ટોકીઝ આગળ, ચરઇ, થાણે (વે), મહારાષ્ટ્ર-૪૦૦૬૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૬-૩-૨૪એ બપોરના ૩-૪૫ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઇ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત