મરણ નોંધ

પારસી મરણ

મેહેરનોશ ધનજીશાહ ભરૂચા તે ઝરીન મેહેરનોશ ભરૂચાના ખાવીંદ. તે મરહુમો બચામાય તથા ધનજીશાહ ભરૂચાના દીકરા. તે રોહીન્ટન મેહેરનોશ ભરૂચા, વાબીઝ સાયરસ મોદી તથા પીંકી નવનીત રામાક્રીષ્ણના બાવાજી. તે દેલનાઝ રોહીન્ટન ભરૂચા, સાયરસ ફીરોઝ મોદી તથા નવનીત રામાક્રીષ્ણનાં સસરાજી. તે ખુરશીદ ઓઝી અહમદના ભાઈ. તે આયુશનાં બપાવાજી તથા જેનીફર, નાવયા અને નીવાનનાં મમાવાજી. (ઉં. વ. ૭૫) ઠે. એન/૩૭, નવરોઝ બાગ, ડૉ. એસ. એસ. રાવ રોડ, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાની ક્રિયા ૮-૨-૨૪ એ બપોરના ૩-૪૫ વાગે વાડીયા અગિયારીમાં છેજી. (લાલબાગ-મુંબઈ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો