પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

દીનશાહ પીરોજશાહ વાડિયા તે મરહુમો દીનામાય તથા પીરોજશાહ વાડિયા (ઉં.વ. ૭૬) ઠે: રૂમ નં. ૮, વાડિયા બિલ્ડિંગ, ૧લે માળે, મરેઝબાન કોલોની, જેકબ ર્સકલ, મુંબઈ-૪૦૦૦૧૧.
શ્યાવક્ષ બરજોર તુરકી તે ઝરીન શ્યાવક્ષ તુરકીના ખાવીંદ. તે હરવસ્પ અને વસપાન તુરકીના બાવાજી. તે મરહુમો દૌલત તથા બરજોર તુરકીના દીકરા. તે મરહુમો ખોરશેદ તથા હોશંગ દારૂખાનાવાલાના જમાઈ. તે અસ્પી દારૂખાનાવાલાના બનેવી. (ઉં.વ. ૭૫) ઠે: ૪૪, પેરી રોડ, બાંદ્રા (પ), મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૧-૨૦૨૪ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button