પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

નરગીશ ફીરોઝ ખારવનવાલા તે ફીરોઝ સોરાબ ખારવનવાલાનાં ધનિયાની. તે મરહુમો ખોરશેદ તથા માનેક પુરવેપરના દીકરી. તે રૂઝાનનાં માતાજી. તે નતાશા, શીરીન તથા અનાહીતાનાં કાકીજી. તે દેલના તથા મરહુમ દાયનાનાં મામીજી. તે મરહુમો પેરીન તથા સોરાબજી ખારવનવાલા (કોડીઆ)ના વહુ. તે યઝદી, રોહીન્ટન, સાયરસ તથા રોશન સાયરસ વકીલનાં ભાભી. તે શહારૂખ પટેલના કઝીન. (ઉં. વ. ૬૫) રે. ઠે. મિશ્રા ભુવન, ૧લે માળે, વાડીયા સ્ટ્રીટ, તારદેવ, મુંબઇ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧-૧-૨૪એ બપોરના ૩-૪૫ વાગે કપાવાલા અગિયારીમાં છેજી. (તારદેવ-મુંબઇ).

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button