મરણ નોંધ

પાયદસ્ત

અદી બમનશા ભરૂચા તે દીનાઝના ખાવિંધ. તે મરહુમો શેરા તથા બમનશા ભરૂચાના દીકરા. તે કયોમર્ઝ, કેરમન, મેહેરગીઝ વાંકડીયા ને કેરમન બુહારીવાલાના બાવાજી. તે નેવીલ ને બુરઝીનના સસરાજી. તે કાર્લના મમયજી. તે અઝરમીન ને ઝેયાનના કાકા. તે મરહુમો શીરીનબાઈ ને નોશીરવાન આગાના જમાઈ. તે રોશન ભરૂચાના જેઠ. (ઉં. વ. ૮૭). રે.ઠે. શ્રેયસ બિલ્ડિંગ, ત્રીજો માળ, ફ્લેટ નં. ૨૧, ૧૮૦ એમ. કામા રોડ, નરીમાન પોઈન્ટ, મુંબઈ ૪૦૦૦૨૦. પાયદસ્ત: ૨-૫-૨૪ના રોજ સવારે ૯ કલાકે વાડિયા બંગલી, ડુંગરવાડી, મુંબઈ. ઉઠમણાંની ક્રિયા: ૨-૫-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે વાડિયા બંગલી, ડુંગરવાડી, મુંબઈ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…