મરણ નોંધ

પારસી મરણ

બેહરામ શાપુર ઇરાની તે થ્રીતી બી. ઇરાનીના ખાવીંદ. તે શાપુર, મોઝાદ તથા તુઝાદના બાવાજી. તે મરહુમો ગોવર તથા શાપુરના દીકરા. તે મારઝોન એસ. ઇરાનીના સસરાજી. તે નોરાના બપાવાજી. તે મરહુમો ખોરશેદ તથા જમશેદ ઇરાનીના જમાઇ. તે ઓવનેર, દીલનવાઝ તથા પરવેઝના ભાઇ. (ઉં. વ. ૭૬) રે. ઠે. એમ-૧/૫૪, મેહેરવાનજી કામા પાર્ક, કામા રોડ, અંધેરી-(વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૨-૧૦-૨૩ના બપોરના ૩-૪૫ વાગે, પટેલ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઇ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો…