પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

બેહરામ શાપુર ઇરાની તે થ્રીતી બી. ઇરાનીના ખાવીંદ. તે શાપુર, મોઝાદ તથા તુઝાદના બાવાજી. તે મરહુમો ગોવર તથા શાપુરના દીકરા. તે મારઝોન એસ. ઇરાનીના સસરાજી. તે નોરાના બપાવાજી. તે મરહુમો ખોરશેદ તથા જમશેદ ઇરાનીના જમાઇ. તે ઓવનેર, દીલનવાઝ તથા પરવેઝના ભાઇ. (ઉં. વ. ૭૬) રે. ઠે. એમ-૧/૫૪, મેહેરવાનજી કામા પાર્ક, કામા રોડ, અંધેરી-(વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૨-૧૦-૨૩ના બપોરના ૩-૪૫ વાગે, પટેલ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઇ).

સંબંધિત લેખો

Back to top button