પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

હોમાય જમશેદજી કલવચવાલા તે મરહુમો નાજામાય અને જમશેદજી સોરાબજી કલવચવાલાના દીકરી. તે બેજી તથા મરહુમો વીલી ને કેટીના બહેન. (ઉં. વ. 88) રે. ઠે. ઠાકુરદ્વાર, મુંબઇ-400002. ઉઠમણાંની ક્રિયા: તા. 10-3-24ના બપોરે 3-45 વાગે બાનાજી આતશ બેહેરામમાં છેજી.

Back to top button