પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

હોમાય જમશેદજી કલવચવાલા તે મરહુમો નાજામાય અને જમશેદજી સોરાબજી કલવચવાલાના દીકરી. તે બેજી તથા મરહુમો વીલી ને કેટીના બહેન. (ઉં. વ. 88) રે. ઠે. ઠાકુરદ્વાર, મુંબઇ-400002. ઉઠમણાંની ક્રિયા: તા. 10-3-24ના બપોરે 3-45 વાગે બાનાજી આતશ બેહેરામમાં છેજી.

સંબંધિત લેખો

Back to top button