મુસ્લિમ મરણ | મુંબઈ સમાચાર

મુસ્લિમ મરણ

દાઉદી વ્હોરા
રસુલભાઇ મહમદઅલી ચીત્તલવાળાના બૈરો તે કાદરભાઇ કરીમભાઇના દીકરી. તે ફિરોઝભાઇ હાતીમભાઇ રશીદાબેન ઊનવાલાના માસાહેબ. તે રકૈયાબાઇ જુમાનાબાઇ જુઝરભાઇ ઊનવાલાના સાસુ કુલસમબાઇ રસુલભાઇ ચીત્તલવાળા તા. ૨૪-૧૦-૨૩ મંગળવારના રોજ મુંબઇ મુકામે ગુજરી ગયા છે.

સંબંધિત લેખો

Back to top button