મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
વિંછીયા નિવાસી હાલ ભાયંદર સ્વ.સુંદરજી ખીમચંદ બગડીયાના પુત્ર ભોગીલાલ સુંદરજી બગડીયા (ઉં. વ. ૮૩) તા. ૨૪-૧૨-૨૩, રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેનના પતિ. તથા મેઘના-જીજ્ઞેશભાઇ, રિદ્ધિ-મેહુલભાઇ તથા ચેતનાબેન હિતેશકુમાર શાહનાં પિતાશ્રી. તથા પાર્શ્ર્વ, હીર, તીર્થના દાદા. તથા સ્વ. વ્રજલાલભાઇ, સ્વ. મોતીબેન, સ્વ. બાલુબેન, સ્વ. કંચનબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. શારદાબેન, સ્વ. વિજયાબેનના ભાઇ. તથા સુરેન્દ્રનગર નિવાસી સ્વ. પોપટલાલ શીવલાલ શાહના જમાઇ. બન્ને પક્ષની ભાવયાત્રા તા. ૨૮-૧૨-૨૩ના ગુરુવારના ૧૦થી ૧૨. ઠે. શાંતીનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સેકટર નં.૬, શાંતીનગર, મીરારોડ (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોર હાલ મુલુંડ સલોત ચંદ્રકાંત માણેકચંદના સુપુત્ર દિપક (ઉં. વ. ૫૬) તે નયનાના પતિ. ધર્મીના પિતા. જનક, રૂપા તથા શીલા જીજ્ઞેશ લાખાણીના ભાઇ. તથા હિંમતભાઇ, હર્ષદભાઇ અને જયાબેન દામોદર શાહના ભત્રીજા. સાસરા પક્ષે મોણપરવાળા બાબુલાલ કાલીદાસ (વલસાડ)ના જમાઇ સોમવાર, તા. ૨૫-૧૨-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે, લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી શ્ર્વે. મુ. પુ. જૈન
ધોલેરા નિવાસી હાલ મલાડ શ્રેયશ (સ્વીટુ) શાહ (ઉં. વ. ૫૭) સોમવાર, તા. ૨૫-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. લતાબેન અશોકભાઇ શાહના પુત્ર. પ્રશાંત (બોબી) કાનનબેન નિશિથભાઇ શાહના ભાઇ. ચૈતાલી પ્રશાંત શાહના જેઠ. વંશ અને મિસ્ટીના કાકા. મીત્સુ રોનક ઠક્કર તથા જેસલના મામા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. કેશવજી થાવર ભારમલ છેડા (ઉં. વ. ૬૭) તા. ૨૪-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. પાર્વતીબેન થાવરના સુપુત્ર. પુષ્પાબેનના પતિ. સ્વ. અલ્પા, અલ્પેશ, ધર્મેશના પિતાશ્રી. જીજ્ઞા, સચીનના સસરા. જવેર, ગોમતી, જમણી, અમૃત, નવીનના ભાઇ. લાકડીયાના ગં. સ્વ. વાલીબેન હરખચંદ ખીરાણીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. એ-૧૧, સ્વસ્તિક સોસાયટી, રામ કુટીર બિલ્ડિંગની સામે, સુરજબા સ્કૂલની નજીક, નટવર નગર રોડ નં.૩, જોગેશ્ર્વરી (ઇસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા (ઓતરો ફરીયો)ના રમણીકલાલ વીરજી ફુરીયા (ઉં. વ. ૭૮) ૨૫-૧૨-૨૩ના અવસાન પામેલ છે. મણીબેન વીરજી (ગાભુભાઇ) પાસુના પુત્ર. પ્રભાના પતિ. કુણાલ, અમીના પિતા. લક્ષ્મીબેન, કસ્તુરબેન, કાંતિલાલ, સંસાર પક્ષે પ.પૂ. તત્વયશાશ્રીજી મ.સા.ના ભાઇ. કપાયાના ગંગાબેન પ્રાગજી કુંવરજીના જમાઇ. દેહદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. એડ્રસ: કુણાલ ફુરિયા, બી-૭૦૩ સોરેન્ટો, રાહેજા એકઝોટીકા, મઢ, મલાડ (વેસ્ટ), મુંબઇ -૪૦૦૦૬૧.
ચીઆસરના માતુશ્રી અમૃતબેન દેવરાજ શામજી મારૂ (ઉં. વ. ૮૦) ૨૫-૧૨ના અવસાન પામેલ છે. દેવરાજ શામજીના ધર્મપત્ની. ખેતબાઇ શામજીના પુત્રવધૂ. ભોજાયના કેસરબાઇ હરશી લધા ગડાના સુપુત્રી. રીટા, હીતેષ, ભરત, ગીરીશના માતુશ્રી. ભોજાયના નાનજી હરશી, સાંભરાઇના મંગલીબાઇ ગાંગજી, હાલાપર સાકરબેન પોપટલાલ, રાયધણજર મણીબેન વલ્લભજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિ. ભરત દેવરાજ મારૂ, ૬, અમીર ઝમીર ચાલ, એન.એસ.એસ. રોડ, અસલ્ફા, ઘાટકોપર (વે.), મું. ૮૪.
નવીનાળના જાદવજી મેઘજી વોરા (ઉં. વ. ૮૮) તા.૨૩-૧૨-૨૩ ના દેહ પરિવર્તન કરેલ છે. કુંવરબેન મેઘજીના પુત્ર. ચંચળબેનના પતિ. ભરત, નિલેશ, પારૂલના પિતા. મુલચંદ, દેશલપુર પુષ્પા રમણીક, ગેલડા મીના લક્ષ્મીચંદ, દેશલપુર પ્રેમીલા લક્ષ્મીચંદના ભાઈ. સોનબાઈ મેઘજીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, પહેલે માળે, દાદર (સે.રે.). ટા.૪ થી ૫.૩૦. નિ : ભરત વોરા. ૨૫૬, માતૃ આશિષ, પ્રો.યુ.યુ.ભટ્ટ રોડ, માટુંગા (સે.રે.), મું – ૧૯.
ભુજપુર હાલે ઓસ્ટ્રેલીયાના તલકશી મેઘજી દેઢિયા (ઉં. વ. ૮૨) તા. ૨૪/૧૨/૨૦૨૩ના ઓસ્ટ્રેલીયામાં અવસાન પામ્યા છે. દેવકાંબેન મેઘજી ભારમલના સુપુત્ર. કેસરબેનના પતિ. ભુપેનના પપ્પા. શિવજી, કેશવજી, મગનલાલ, ઝવેરબેન, રતનશીના ભાઈ. ડેપાના મણીબેન રામજી નાનજી રાંભીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભુપેન તલકશી દેઢિયા : બન્નીસ વિલા, સેંટ થોમસ સ્કુલની પાછળ, પાંડુરંગવાડી રોડ, ગોરેગામ (ઈસ્ટ).
શેરડીના માતુશ્રી સાકરબેન (પુરબાઈ) હરીયા (ઉં. વ. ૯૮) તા. ૨૪-૧૨-૨૩ના અવસાન પામેલ છે. વેલબાઈ વેરશી વરજાંગ ના પુત્રવધુ. શામજીના પત્ની. સુનીલના માતુશ્રી. ભોજાય વાલબાઇ દામજી પાલણ નાગડા (સ્થાનકવાળા)ના સુપુત્રી. દેવજી, જીવરાજ, મુલજી, મણીલાલ, ડુમરા લક્ષ્મી હંસરાજ, મંજલ રેલડીયા હેમલતા પદમશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. સુનિલ હરીયા, ૪૦૩-એ, વર્ધમાન એન્કલેવ, સેક્ટર -૨૦, શનિમંદિર રોડ, ઐરોલી – ૪૦૦૭૦૮.
દશા શ્રીમાળી સ્થા. જૈન
વીરપુર (અમરેલી) હાલ વસઇ રોડ, સ્વ. પન્નાબેન (ઉં. વ. ૫૭) તે હર્ષદ બળવંતરાય ખારાના ધર્મપત્ની. તે જિમીત, હેતાના માતુશ્રી. તે સાધના-કનક, સ્વ. જયવંતભાઇ, ચક્ષુ-રશ્મિનના દેરાણી. તે ઇન્દુબેન જસવંતરાય મહેતા (દાણી)ના સુપુત્રી. તે રાજેશ, નિલેશ, દિવ્યા ભરતભાઇ, છાયા પિયુષભાઇ, સોનલ પરેશભાઇના બેન. તા. ૨૬-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૨૩ના ગુરુવારે સાંજે ૪થી ૫.૩૦. ઠે. સર્વોદય હોલ, બીજે માળે, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ)માં રાખેલ છે.
કાળધર્મ પામ્યા છે
નાના આસંબીયાના (સં. પક્ષે) ખીમજીભાઇ તેઓ શ્રી રામચંદ્રસુરીશ્ર્વરજીના સમુદાયના પ.પૂ. ક્ષમાવિજયજી મ.સા. (ઉં. વ. ૮૯) દીક્ષા પર્યાય ૭૦ વર્ષ તા. ૨૨/૧૨ના પાલીતાણા મુકામે કાળધર્મ પામ્યા છે. તેઓ નાના આસંબીયાના માતુશ્રી સુંદરબેન શીવજી દેઢિયાના પુત્ર. થોરીયારીના ભચીબેન લખમશી, ગણશીના દોહિત્ર. સ્વ. મણીબેન, જવેરબેન, રતનબેનના ભાઇ. સ્વ. શામજી (ગાભુ), જયંતી, સ્વ. જેઠાલાલ, દમયંતી, સ્વ. પ્રવિણ, ચંદ્રીકા, મુલચંદ, લક્ષ્મીચંદ, કસ્તુર, અરવિંદ, જ્યોત્સનાના મામા. એ. અરવિંદ ખીમજી ગંગર, ૩૦૩, ઓમ રેસીડેન્ટ, મુરાર રોડ, મુલુંડ (વેસ્ટ). ૮૦.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા