મરણ નોંધ

હિન્દુ મરણ

લોહાણા
મૂળ વતન સલડી હાલ કલ્યાણ નિવાસી. સ્વ. બાબુલાલ નાગજીભાઈ સેજપાલના પુત્રવધૂ શીલાબેન (ઉં.વ.૬૨) નરેન્દ્રભાઇના પત્ની. ચિ.શશાંકના માતુશ્રી તા.૨૬/૧૦/૨૪ના શ્રીજી ચરણ પામેલ છે. તે સૌ. સુમનબેન પ્રફુલ્લભાઇના દેરાણી. સૌ. નિલમબેન ગિરીશભાઈના જેઠાણી. સૌ. તારાબેન હિંમતલાલ, ભાનુબેન ભુપેન્દ્ર, સૌ. રંજનબેન સુરેશભાઈ. સૌ. ધર્મીષ્ઠા જયેશભાઈના ભાભી. યવતમાળ નિવાસી સ્વ. નારાયણભાઈ ભવાનજીભાઈ ઉનડકટના દિકરી. સદ્ગતની પ્રાર્થના સભા તા.૨૮/૧૦/૨૪ બપોરે ૪.૩૦ થી ૬.૦૦ શ્રી કલ્યાણ લોહાણા મહાજન વાડી, જલારામ સભાગૃહ, કલ્યાણ પશ્ચિમ.

ગોડવાડ ઓસવાલ
મરુધરમા બાલી હાલ મલાડ નિવાસી, શાંતાબેન મોહનલાલજી મેહતા, (ઉં. વ. ૮૪) તેમનો અરીહંતશરણ શનીવાર ૨૬.૧૦.૨૪ને થયેલ છે. તે મોહનલાલજી મેહતાનાં પત્ની, રમેશ, લાખન, પ્રીતમ, ભાનુબેનના માતા, સરોજ, હેમા, ઉષા, અશોકજીના સાસુ, સોહનલાલ, ચંપાલાલ, લલિત, મહાવીરના ભાભી. પિયર પક્ષ સ્વ. લાલચંદજી, નેમીચંદજી રાણાવત પરિવાર (બાલી, રાજસ્થાન). ભાવ યાત્રા ૨૮.૧૦.૨૪ સોમવાર મલાડ કપોલ બેન્ક્વેટ હોલ, શ્રીનાથ સોસાયટી, રામચંદ્ર લેન એક્ષ રોદ, કાંચપાડા, મલાડ વેસ્ટમા સવારે ૧૧થી ૧. બન્ને પક્ષની ભાવ યાત્રા સાથે છે.

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભૂંભલી નિવાસી હાલ મુંબઇ સ્વ. રસિકભાઇ મગનલાલ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. સરોજબેન (ઉં. વ. ૯૨) તે માલતીબેન કમલેશકુમાર શાહ, રીટાબેન નયનકુમાર પરીખ, દિપ્તીબેન મહેતા, જાગૃતિબેન અમિતકુમાર શેઠના માતુશ્રી. સ્વ.ધનલક્ષ્મીબેન, સ્વ. જયોતિબેન, સ્વ. પ્રમોદભાઇ તથા ગં. સ્વ. દિવ્યાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. જયંતીલાલ પુરુષોતમદાસ ગાંધીના દીકરી. શનિવાર, તા. ૨૬-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

કચ્છી લોહાણા
સ્વ. મણીબેન મોરારજી કારિયા ગામ ખારઇના હાલ મઝગામની પુત્રી કુસુમ મોરારજી કારિયા (ઉં. વ. ૭૩) તા. ૨૩-૧૦-૨૪ના ચિત્રકૂટ ધામ મધ્યે રામશરણ પામેલ છે. તે રેખાબેન ઉદય ગડા, સ્વ. જયોત્સના, ઇંદિરા, નયના, આશા, રેણુકા કનુભાઇ કોઠારી, ગં. સ્વ. રમા દિપકભાઇ ઠક્કર, રાજન તથા પરેશના બેન તે પ્રીતિ પરેશ કારિયાના નણંદ. ધારાના ફોઇ, તે હાર્દિક, વિશાલ, હિરેન, માધુરી, ક્રાંતિના માસી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. કચ્છી લોહાણા નિવાસ ગૃહ, ૬૯/બી, ૧લે માળે, રૂ.નં.૨૭/૨૮, મઝગામ મુંબઇ-૧૦.

કચ્છી લોહાણા
ગામ કોટડા રોહા હાલ મુંબઇ મુલુંડ સ્વ. ઝવેરબેન જેઠમલ મોતીરામ કોઠારીના સુપુત્ર હંસરાજ જેઠમલ કોઠારી (ઉં. વ. ૯૦) તે સરલાબેનના પતિ. તે સ્વ. ચંપાબેન જેઠાલાલ પવાણી (મઉ)ના મોટા જમાઇ. તે હર્ષા, પ્રદીપ, મીરાના પિતાશ્રી. તે અ. સૌ. પ્રીતીબેન તથા સ્વ. હર્ષદભાઇ ત્રિલોકભાઇ સોતાના સસરાજી. તે સ્વ. રજનીબેન માધવજી તથા ગં. સ્વ. વીણાબેન ચંદ્રકાન્તભાઇ અને શૈલેષ શંકરભાઇના ભાઇ. તા. ૨૫-૧૦-૨૪ના શુક્રવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
ચોગઠવાળા હાલ મીરા રોડ કનૈયાલાલ વ્રજલાલ દેસાઇના ધર્મપત્ની અ. સૌ. જસવંતી (ઉં. વ. ૮૦) તા. ૨૬-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હિતેશ, ધર્મેશ, જયેશ, નીલમના માતુશ્રી. પ્રિતી, કાનન, રીટા, નૈનેશ, દોશીના સાસુમા. તે હરકુવરબેન નારાયણદાસ ગાંધી (ભિવંડીવાળા)ની સુપુત્રી. તે ગં. સ્વ. ઇન્દુમતી બળવંતરાય દેસાઇના દેરાણી. તે ક્રિષ્ણા કરણ દેસાઇ, હરનીલ, ડેનિશ, ઐશ્ર્વર્યા, વૈષ્ણવીના દાદીમા. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૦-૨૪ના સોમવાર સાંજે ૫થી ૭. ઠે. હેપ્પી હોમ કોમ્પ્લેક્સ, કલબ હાઉસ, બેન્ક ઓફ ઇન્ડિયા નજીક, શાંતિપાર્ક, મીરારોડ (પૂ).

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker