મરણ નોંધ

હિન્દુ મરણ

મોઢ બ્રાહ્મણ
કપડવંજ નિવાસી સમીર ત્રિવેદી (હાલ મુંબઈ) (ઉં.વ. 59) તે ગં. સ્વ. પ્રતિભા સુરેશચંદ્ર ત્રિવેદીના પુત્ર. સેજલના પતિ. શર્વિલ, રાધિકાના પિતા. સુજાતાબેન મયુર પુરાણીના ભાઈ. ગં. સ્વ. ભારતીબેન કિશોરભાઈ કામદારના જમાઈ તા. 20-7-24, શનિવારે કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
જામખંભાળિયા નિવાસી હાલ બોરીવલી ધવલભાઈ (ઉં.વ. 49) તે શીતલ મજીઠીયાના પતિ. ગં. સ્વ. કોકિલાબેન તથા સ્વ. અનિલભાઈ જીવણદાસ મજીઠીયાના પુત્ર. ધ્વનિ, દિયાના પિતા. સંગીતા યતીન કામદાર, ઝંખના હેમલ રાંદેરીયાના ભાઈ. મહેન્દ્રભાઈ ભગવાનદાસ નીમાના જમાઈ તા. 21-7-24ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-7-24ના 5 થી 7. સ્થળ: શ્રી હાલાઈ લોહાણા બાલાશ્રમ હોલ, મથુરાદાસ રોડ, અતુલ ટાવરની સામે, કાંદિવલી વેસ્ટ. (ચક્ષુ દાન તથા ત્વચા દાન
કરેલ છે.)
પાટણ ખત્રી
મૂળ ગામ પાટણ હાલ વિલેપાર્લા સ્વ. હરિસિંગ લક્ષ્મણદાસ ભગતના ધર્મપત્ની હેમલતાબેન ભગત (ઉં.વ. 87) તે દિલીપ, હેમંતના માતુશ્રી. મનીષા, ભારતીના સાસુ. અલિશા, ક્રિશવ, કાવ્યાના દાદી તા. 17-7-24ના દેવલોક પામ્યા છે. સાદડી પ્રથા બંધ છે.
નવગામ વિસાનાગર વણિક
માણસા નિવાસી, હાલ-કાદાવાડી, અચલા પરેશ ચોકસી (ઉં.વ. 61) તા. 22-7-24ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પરેશભાઈના પત્ની, પ્રાચીના માતા. અનવરકુમારના સાસુ. સુમન વિજય સોના જતીન, સેજલ વિપુલ, સોનલ વિજય, નિકુંજ મનીષના ભાભી. સ્વ. પ્રભાબેન બાબુલાલના પુત્રી. પ્રાર્થનાસભા તા. 23-7-24ના મંગળવાર સાંજના 5થી 7 વાગે સ્થળ: હાલાઈ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિરની ઉપર, કાંદિવલી-(વેસ્ટ).
કચ્છી લોહાણા
ગામ જખૌ, હાલ-મુલુંડ નિવાસી સૌ. નીતા નરેન્દ્રભાઈ મૃગ (ઉં.વ. 73) તે નરેન્દ્રભાઈના પત્ની. સ્વ. દમયંતીબેન પરસોતમ મૃગના પુત્રવધૂ. સ્વ. બચુબાઈ રતનશી રાગંગધર લખપત કચ્છ (હાલ પુના નિવાસી)ની પુત્રી. તા. 21-7-24ને રવિવારના રામશરણ પામ્યા છે. ચિ. રાજેશ, સૌ. નિલમ ચેતન કારીઆની માતા. સૌ. ધર્મિષ્ઠાના સાસુ. સૌ. ભારતી જગદીશ ચોથાણીના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક ક્રિયા સદંતર બંધ રાખેલ છે.
કચ્છી રાજગોર
ગામ બાગ હાલે મુંબઈ વિક્રોલી પાર્કસાઈટ ગં.સ્વ. ગંગાબેન મીઠુભાઈ કલ્યાણજી મોતા (ગંગાબેન લક્ષ્મીચંદ રાજગોર) (ઉં.વ. 71) તા. 21-7-24ના અવસાન પામેલ છે. તે બાગના સ્વ. મીઠાબાઈ વેલજી નાનજી જોષીના સુપુત્રી. તે દીપિકા લિતેશ જોષી, સ્વ. જયેશ, રાજેશ, જિતેન્દ્ર, હરેશના માતુશ્રી. તે લિતેશભાઈ જેઠાલાલ જોશી, અલ્પાબેન, રૂપલ, આનંદીના સાસુમા. તે કૃપાલી, સૃષ્ટિ, ધ્રુવી, કાવ્ય, શ્રાવીના દાદીમા. નિશીથ યજ્ઞના નાનીમા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-7-24ને મંગળવારના 4થી 6 સ્થળ: શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, ગ્રાઉન્ડ ફલોર, જોષી લેન, ઘાટકોપર (પૂર્વ) મુંબઈ.
કચ્છી લોહાણા
ગં.સ્વ. કમળાબેન ચંદ્રકાંત રૂપારેલ (ઉં.વ. 83) કચ્છ ગામ નરેડી હાલે મુલુંડ નિવાસી, તે રવિવાર, તા. 21-7-24ના રામશરણ પામેલ છે. તે સ્વ. નાથીબાઈ, ગં.સ્વ. ગંગાબેન આશાનંદ પઠાઈ રૂપારેલના પુત્રવધૂ. જમનાબેન પુરુષોત્તમ મંડળ વિંજાર કચ્છ ગામ ઐડાવાળાના સુપુત્રી. સ્વ. રીટા, કુમારી આશા (ઉષા), શીલા અનિલ ઠક્કર, ઈલા દિલીપ મહિધર, જયશ્રી હિતેશ મજેઠિયા, પૂર્ણિમા (પૂજા) સુનીલ કારીયાના માતુશ્રી. સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. ભીમજીભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. હેમરાજભાઈ (શંકરભાઈ), સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. શાંતાબેન વસંતકુમાર કેસરિયાના બહેન. ગં.સ્વ. મંજુલાબેન લાલજી ભગદે, ગં.સ્વ. ત્રિવેણીબેન ગોવિંદજી પાંધી, સ્વ. પુરુષોત્તમ રૂપારેલના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. સ્થળ: એ/604, શાદાજ બિલ્ડિંગ, કલ્પનગરી સોસાયટી, બાલરાજેશ્વર રોડ, મુલુંડ (વેસ્ટ).
બાલાસિનોર દશા નીમા વણિક
બાલાસિનોર નિવાસી હાલ બોરીવલી નવનીતલાલ મણિલાલ ધારિયાના ધર્મપત્ની અ.સૌ.હંસાબેન ધારિયા (ઉં. વ. 87) તે 19/7/24ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.જયેશભાઇ, જસ્મીનબેન, અમરીશભાઈના માતુશ્રી. ગં. સ્વ. તૃપ્તિબેન, રાજેશકુમાર ધારિયા તથા કામિનીબેનના સાસુ. હર્ષલ, દીપલ, શ્વેતા, જીનલ, અપૂર્વ, શિવાનીના દાદી. પિયરપક્ષે અતિશભાઈ, સ્વ.જનકભાઈ તથા જસવંતભાઈ રમણલાલ કડકિયા બાલાસિનોરવાળાના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ગોભવા મોંઢ વણિક
કુતિયાણા નિવાસી હાલ બોરીવલી સ્વ.જયાબેન તથા સ્વ.જેન્તીભાઇ ઓધવજી ભગતના પુત્ર પ્રમોદ ભગત (ઉં. વ. 80) તે અરુણાબેનના પતિ. જીજ્ઞેશ તથા સચિનના પિતા, રિંકુ તથા જીજ્ઞાના સસરા. સ્વ.મનહરબેન કાલિદાસ પરીખ રાણપુરવાળાના જમાઈ. 20/7/24ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રમ્હક્ષત્રિય
મૂળગામ વંથલી નિવાસી હાલ મુંબઈ ગં.સ્વ.સુશીલાબેન મર્થક (ઉં. વ. 90) તે સ્વ.મનસુખલાલ શામજી મર્થકના ધર્મપત્ની સ્વ.શાંતાબેન જેઠાલાલ વાઢેરના દીકરી. સ્વ. રમેશચંદ્ર, ગં.સ્વ.મંજુલાબેન રતિલાલ સેતા, કું.પુષ્પાબેનના બહેન. 19/7/24ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ
વાવડી ભાવનગર નિવાસી હાલ બોરીવલી સ્વ.લલિતાબેન ધીરજલાલ હરિલાલ શાહના પુત્ર નરેન્દ્રભાઈ શાહ (ઉં. વ. 82) 21/7/24ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.અમિતાબેનના પતિ. હિમાંશુ પિતા. રેવતી (સ્વાતિ) હિમાંશુ શાહના સસરા. સ્વ.લખુભાઈ સંઘરાજકાના જમાઈ. પ્રદીપભાઈ, હિતેષભાઇ, સ્વ.સરલાબેન, માલતીબેન, હર્ષાબેન તથા સ્વ.અંજુબેનના મોટાભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ:-પતરી( કચ્છ) હાલે મુલુંડ સ્વ. ભવાનજી મેઘજી ચોથાણીના ધર્મપત્ની સ્વ.લક્ષ્મીબેન (ઉં. વ. 82) તા. 20-7-24ને શનિવારે રામશરણ પામેલ છે. તે પ્રતિમાબેન, અશ્વિનભાઈ, ધીરજભાઈના માતૃશ્રી. સ્વ.કુંવરજી કાનજી પુંજાણી ગામ- ગઢશીશા વાળાની સુપુત્રી. અરવિંદભાઈ, લાલજીભાઈ, રમેશભાઈ, શાંતાબેન, ઉષાબેન, તારાબેન, ઇન્દુબેનના બહેન. તારાબેન, શીલાબેન, પ્રવીણભાઈના સાસુમા. ધર્મિષ્ઠા ચેતન પટેલ, રિપેન, રાજીવ, હર્ષ, આયુષ, તન્વીના દાદીમાં. પ્રાર્થનાસભા તા. 23-7-24ને મંગળવારે 5 થી 7 , કચ્છી લોહાણા મહાજન વાડી,પહેલા માળે, બાલમંદિર હોલ,આર.આર.ટી રોડ મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ ભાટીયા
રણજીતસિંહ વેદ (ઉં. વ. 92), સ્વ. હિરાબેન મુલજીભાઈ વેદના સુપુત્ર. તે ડાહીબેન દામોદરદાસ કાપડીયાના જમાઈ. પુષ્પાબેનના પતિ. પ્રકાશ અને દિપીકાના પિતા. અ.સૌ. મીના તથા અમરીષના સસરા. સ્વ.આણંદભાઈ, સ્વ.હંસરાજભાઈ, સ્વ. ગોવિંદભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ.કસ્તુરબેન, સ્વ.જયાબેન, ગં.સ્વ. હેમુબેનના ભાઈ શનિવાર તા.20-7-2024ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.24-7-2024 બુધવારે 5 થી 7. વિશ્વેશ્વર ભવન, 1લે માળે, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલે પાર્લે -વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…