પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

શાહજહાન અસ્કંદર મોન્દેગરિઆ (ઉં.વ. ૭૭) તા. ૫-૧૧-૨૪એ ગુજરી ગયા છે. તે મરહૂમ દિનાઝના હસબન્ડ, મરહૂમ હોમાઈ અને મરહૂમ અસ્કંદરના દીકરા. રાઝવીન, રોશનના ફાધર. મેહેરનાઝ અને હેમાવંદના સસરા. આફરીન, આરિઆ, આરીઝ, કિઆન, શયાનના ગ્રેન્ડ ફાધર.

Back to top button