Amitabh Bachchanએ કેમ કહ્યું માંડ માંડ બચ્યો હું…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમના લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ-16 (Kaun Banega Crorepati)ને કારણે લાઈમલાઈટમાં છે. આ શોમાં બિગ બી કન્ટેસ્ટન્ટ સાથે પોતાની પર્સનલ લાઈફ રિલેટેડ પણ ઘણી વસ્તુઓ શેર કરતાં હોય છે અને એને કારણે માહોલ એકદમ મજેદાર બની જાય છે. આવા જ એક એપિસોડ દરમિયાન બિગ બીએ પોતાની ગ્રેજ્યુએશનની … Continue reading Amitabh Bachchanએ કેમ કહ્યું માંડ માંડ બચ્યો હું…