Sushantsingh Rajputના મોતની કોઈને પરવાહ ન હતી, બધાને મસાલો જોઈતો હતોઃ જાણો કોણે કહ્યુ આમ

દિબાકર બેનર્જીની ફિલ્મ ‘ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી’ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ચાહકોની પ્રિય ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ મોટી હિટ રહી ન હતી, પરંતુ ધીરે ધીરે આ ફિલ્મને કલ્ટ ફોલોઈંગ મળ્યું અને ફિલ્મમાં સુશાંતના કામની ખૂબ પ્રશંસા થઈ.હવે દિબાકરે ખુલ્લેઆમ સુશાંતના નિધન અને તેના પછી સર્જાયેલા વાતાવરણ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત … Continue reading Sushantsingh Rajputના મોતની કોઈને પરવાહ ન હતી, બધાને મસાલો જોઈતો હતોઃ જાણો કોણે કહ્યુ આમ