સારાએ મનાવ્યો આગવી રીતે બર્થડે, સાદગીને કારણે છવાઈ ગઈ…

મુંબઈ: રાજા મહારાજાઓના ખાનદાનની સંતાન હોવા છતાં પોતાની સિમ્પ્લિસિટી માટે જાણીતી અને વારંવાર ટ્રોલ હોવા છતાં મંદિર, ગુરુદ્વારા જેવા ધર્મસ્થળોની મુલાકાત લઇને ચાહકોનું દિલ જીતનારી સારા અલી ખાને આજે એટલે કે બારમી ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો.જોકે, કોઇપણ અમીર ઘરના નબીરા કે પછી સ્ટાર કે સેલિબ્રિટી પોતાના જન્મદિવસની ઉજવણી કરે તેનાથી … Continue reading સારાએ મનાવ્યો આગવી રીતે બર્થડે, સાદગીને કારણે છવાઈ ગઈ…