પંચતત્વમાં વિલીન થશે ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ

પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ હવે આપણી વચ્ચે નથી. લાંબી માંદગી બાદ સોમવારે તેમનું અવસાન થયું હતું. આજે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. પંકજ ઉધાસના પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો. પરિવારના સભ્યો, મિત્રો અને પરિચિતો પીઢ ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે. આખો પરિવાર અસ્વસ્થ છે. પંકજ ઉધાસના નિધનના સમાચાર મળતાં જ … Continue reading પંચતત્વમાં વિલીન થશે ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ