મલાઈકા અરોરાના પિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો, જાણો મૃત્યુનું કારણ….

મુંબઇઃ બોલિવૂડની બિન્દાસ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. બુધવાર, 11 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ અનિલ મહેતાએ તેમની આયશા મનોર બિલ્ડિંગની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે અનિલ બીમાર હતા અને પરેશાન પણ હતા. અનિલે મૃત્યુની સવારે તેની પુત્રીઓ મલાઈકા અરોરા અને … Continue reading મલાઈકા અરોરાના પિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો, જાણો મૃત્યુનું કારણ….