‘મર્યો નથી હું, હજી જીવિત છું….’ સાજિદ ખાને આવી સ્પષ્ટતા કેમ કરવી પડી

મુંબઇઃ બોલિવૂડ નિર્દેશક સાજિદ ખાને હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ જીવિત હોવાની સ્પષ્ટતા કરતા જોવા મળે છે. તેમણે આવી સ્પષ્ટતા કેમ કરવી પડી એનું કારણ પણ તેમણે વીડિયોમાં જણાવ્યું છે. હાઉસફૂલ જેવી મનોરંજક ફિલ્મ બનાવનાર અને દિગ્દર્શક-કોરિયોગ્રાફર ફરાહ ખાનના ભાઈ સાજિદ ખાનના મૃત્યુની અફવા ફેલાઇ હતી, જેને કારણે લોકોને … Continue reading ‘મર્યો નથી હું, હજી જીવિત છું….’ સાજિદ ખાને આવી સ્પષ્ટતા કેમ કરવી પડી