Kangana Ranaut ની ફિલ્મ ઇમરજન્સી રિલીઝ પૂર્વે વિવાદમાં સપડાઈ, જાણો કારણ…

મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ(Kangana Ranaut)ઇમરજન્સી રીલીઝ પૂર્વે જ વિવાદમાં સપડાઈ છે. જેમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ મંગળવારે અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સીના નિર્માતાઓને કાનૂની નોટિસ ફટકારી છે. જેમાં ફિલ્મમાં શીખોના ચરિત્ર અને ઈતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કટ્ટરપંથી શીખ ઉપદેશક જરનૈલ સિંહ ભિંડરાવાલા … Continue reading Kangana Ranaut ની ફિલ્મ ઇમરજન્સી રિલીઝ પૂર્વે વિવાદમાં સપડાઈ, જાણો કારણ…