મિથુનદાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળશે

નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મજગતના ખૂબ જ પ્રસિદ્ધ અને મંજાયેલા કલાકાર મિથુન ચક્રવર્તી (ચક્રબોર્તી)ને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાઝવામાં આવશે. આજે કેબિનેટ પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર આ ખુશખબરી આપતા મિથુનના ફેન્સ અને ફિલ્મજગતના તેમના સાથીઓ આનંદની લાગણી વ્યકત્ કરી રહ્યા છે. મિથુન ચક્રવર્તીએ લગભગ 50 વર્ષ ફિલ્મજગતને આપ્યા છે. ખૂબ … Continue reading મિથુનદાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળશે