આ કારણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તમામ પોસ્ટ કરી અનિલ કપૂરે?

અનિલ કપૂરની ગણતરી બી-ટાઉનના એવરયંગ હીરોમાં કરવામાં આવે છે અને તેમની એનર્જી આજે પણ નવજુવાનિયાઓને પણ શરમાવે એવી છે. ક્યારેય કોઈ વિવાદ કે કોન્ટ્રોવર્સીમાં નહીં પડતાં અનિલ કપૂર આ વખતે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એની પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે.જી હા, અનિલ કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની બધી પોસ્ટ ડિલીટ કરી નાખી છે. તમારી જાણ … Continue reading આ કારણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તમામ પોસ્ટ કરી અનિલ કપૂરે?