મનોરંજન

ગંભીર બીમારીથી પીડાઈ રહી છે Aishwarya Rai-Bachchan…

હાલમાં બચ્ચન પરિવાર (Bachchan Family) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) ચાલી રહેલાં વિખવાદને કારણે લાઈમલાઈટમાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં જ ડિવોર્સ લઈ રહ્યા છે, પરંતુ આ બાબતે અભિષેક કે ઐશ્વર્યાએ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી. પરંતુ આ બધા વચ્ચે હવે ઐશ્વર્યાને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. એટલું જ નહીં પણ ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સ માટે પણ આ જ કારણ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ચાલો જોઈએ શું છે આ કારણ-

એક રેડિટ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચન એક ગંભીર બીમારીથી પીડાઈ રહી છે અને આ બીમારીને કારણે જ તેનું વજન સતત વધી રહ્યું છે. આ વધતા વજનને કારણે જ ઐશ્વર્યા એવા કપડાં પહેરે છે જેને કારણે તેનું શરીર કવર કરી શકાય. ઐશ્વર્યા કે તેની ટીમે તેની આ મેડિકલ કંડીશન વિશે કોઈ ખુલાસો કર્યો નથી. આ બીમારીને કારણે ઐશ્વર્યા બાકીની હીરોઈનની જેમ સ્ટ્રિક્ટ ડાયેટ નથી ફોલો કરી શકતી અને તેના વજનને કંટ્રોલમાં નથી લાવી⁴ શકતી.
રેડિટ પોસ્ટ કરવામાં આવેલા દાવા 0અનુસાર ઐશ્વર્યાની આ બીમારી જ તેના ડિવોર્સનું કારણ છે.

જોકે, આ બાબતે ઐશ્વર્યાએ કે તેની ટીમે આ બાબતે કોઈ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો નથી. રેડિટ પોસ્ટ કરનારા યુઝર્સ દ્વારા એવી રિકવેસ્ટ પણ કરવામાં આવી છે કે ઐશ્વર્યાના વધતા વજનને કારણે તેને બોડી શેમ કરવાનું બંધ કરવું જોઈએ.

આ પણ વાંચો : સ્ટેજ પર હજારો લોકોની સામે આ કોના પગે પડી Aishwarya Rai-Bachchan, વીડિયો થયો વાઈરલ…

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા સાથે પેરિસમાં યોજાયેલા ફેશન વીક અને દુબઈમાં યોજાયેલા આઈફા એવોર્ડમાં હાજરી આપવા પહોંચી હતી. ગઈકાલે રાતે જ ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન મુંબઈ પાછા ફર્યા હતા અને બંનેના ચહેરા પર થાક દેખાઈ રહ્યો હતો.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ