ખુશ રહો અને શાંતિથી જીવો… Aishwarya Rai-Bachchanએ કોના માટે કહ્યું?

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Bollywood Actress Aishwarya Rai-Bachchan) હાલમાં બચ્ચન પરિવાર સાથેના પોતાના વિખવાદને કારણે ખાસ્સી એવી લાઈમલાઈટ આવે છે અને હવે ફરી એક વખત તેના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. આ નિવેદનમાં ઐશ્વર્યા પોતાની જાત સાથે ખુશ રહેવાની અને શાંતિથી જીવવા દેવાની વાત કરી રહી છે. હવે તમને પણ એવું થઈ રહ્યું હશે કે … Continue reading ખુશ રહો અને શાંતિથી જીવો… Aishwarya Rai-Bachchanએ કોના માટે કહ્યું?