શું આમિર ખાન ફિલ્મોમાંથી સન્યાસ લઇ રહ્યો છે? શું કહેતા આંખો ભરાઈ ગઈ?

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ બાબતે ચર્ચામાં આવેલી બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ ચાહકો સાથે જોડાયેલા રહેવા રિયાએ તાજેતરમાં પોતાનું પોડકાસ્ટ ‘Chapter 2’ શરૂ કર્યું છે. આ પોડકાસ્ટના પ્રથમ એપિસોડમાં મહેમાન સુષ્મિતા સેન હતી, આ એપિસોડ લોકોને ખુબ પસદ પડ્યો હતો. હવે રિયા ચક્રવર્તીના શોના બીજા ગેસ્ટ તરીકે … Continue reading શું આમિર ખાન ફિલ્મોમાંથી સન્યાસ લઇ રહ્યો છે? શું કહેતા આંખો ભરાઈ ગઈ?