મનન: શૂન્યની સમગ્રતા

-હેમંત વાળા કહેવાય છે કે ‘નેતિ નેતિ’ કરતાં કરતાં તે પરમ તરફ – પૂર્ણ તરફ પ્રયાણ કરી શકાય છે. દરેક બાબતનો છેદ ઉડાડતા ઉડાડતા અંતે જે બાકી રહે તે જ શાશ્ર્વત છે, સંપૂર્ણ છે, સમગ્ર છે. શૂન્ય તરફનું પ્રત્યેક કદમ તે સમગ્ર તરફ લઈ જાય છે. આ જ છે શૂન્યની સમગ્રતા. તે પરમને પામવા માટેનો … Continue reading મનન: શૂન્યની સમગ્રતા