શિવ ને શક્તિના મિલનનું મહાપર્વ મહાશિવરાત્રી

શિવોત્સવ -આર. સી. શર્મા મહાશિવરાત્રી પર આખી રાત ભોળા શિવના ભક્તો જાગરણ કરે છે અને શિવજીના લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. કેમ કે માન્યતા એવી છે કે આ જ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયાં હતાં. શિવરાત્રીના દિવસે જ ભગવાન શિવે વૈરાગ્યનો ત્યાગ કરીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો. આને લીધે જ ફાગણ મહિનાની … Continue reading શિવ ને શક્તિના મિલનનું મહાપર્વ મહાશિવરાત્રી