નવરાત્રીના ત્રીજા દિવસે કરો માં ચંદ્રઘંટાનું પૂજન: સમાજમાં મળશે માન-સન્માન

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે માતાનું આ સ્વરૂપ ખૂબ જ સૌમ્ય અને શાંત છે, જે સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ દિવસે ધાર્મિક વિધિ મુજબ પૂજા કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ સ્વરૂપમાં માતા પોતાના ભક્તોના સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. મા … Continue reading નવરાત્રીના ત્રીજા દિવસે કરો માં ચંદ્રઘંટાનું પૂજન: સમાજમાં મળશે માન-સન્માન