હું મારા આરાધ્ય ભગવાન રામની ભક્તિ કરું છું: શિવ

શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દેવરાજ ઇંદ્ર: ‘દયા કરો પ્રભુ, તમે જે કહેશો તેમ કરીશ, મને માફ કરો. મને એક અવસર આપો.’દેવરાજ ઇંદ્રને ભગવાન શિવના ચરણોમાં પડેલો જોઈ પાછળ દોડી રહેલો અગનગોળો સ્થિર થઈ જાય છે. ભગવાન શિવ: ‘૧૦૦ અશ્ર્વમેધ યજ્ઞ કર્યા બાદ ઇંદ્ર બનવાનો અવસર મળે છે, ફક્ત આ એક વિશેષતા પર તમે ઇંદ્ર … Continue reading હું મારા આરાધ્ય ભગવાન રામની ભક્તિ કરું છું: શિવ