ગીતા મહિમા : શરણાગતિ ને પતિવ્રતાની ભક્તિ

ગત અંકમાં શરણાગતિની વાત સમજ્યા હવે એ જ વિચારનું આગળ વિશ્ર્લેષણ કરીએ. અધ્યાત્મની આગવી અસ્મિતાથી ભારત એક અદ્વિતીય ઓળખ ધરાવે છે. ગીતામાં આ અધ્યાત્મ જ્ઞાન ખૂબ જ ઊંડાણથી મુકાયું છે. તેમાં ભગવાન અધ્યાત્મના કેન્દ્રબિંદુ છે. ભગવાનની ‘શરણાગતિ’થી ભક્ત પણ એ જ્ઞાન આત્મસાત્ કરી શકે છે. હા, ભક્તના જીવનમાં સૌથી મહત્ત્વની બાબત શરણાગતિ છે. જો કે … Continue reading ગીતા મહિમા : શરણાગતિ ને પતિવ્રતાની ભક્તિ