નવરાત્રિમાં સર્જાશે બે રાજયોગ, ત્રણ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય

આજથી જ શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ નવ દિવસ મા આદ્યશક્તિની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષની નવરાત્રિ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ રહેશે, કારણ કે આ નવરાત્રિ દરમિયાન બે મહત્ત્વના યોગ બની રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. મુંબઈના એક પ્રસિદ્ધ જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતે નવરાત્રિમાં … Continue reading નવરાત્રિમાં સર્જાશે બે રાજયોગ, ત્રણ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય