ધર્મતેજ

સુભાષિતનો રસાસ્વાદ

वृथा वृष्टि समुद्रेषु, वृथा तृप्तस्य भोजनम ॥
वृथा दानं समर्थस्य, वृथा दिपो दिवाडपिच ॥ 43॥

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ: સમુદ્રમાં વૃષ્ટિ થાય એ વૃથા છે, તૃપ્ત થયેલાને ભોજન કરાવવું એ વૃથા છે, સમર્થને દાન આપવું એ વૃથા છે, તેજ રીતે દિવસે દીવો કરવો એ પણ વૃથા છે. સારાંશમાં આ બધી ઘટનાઓ નિરર્થક છે. અસ્તુ.
સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઈ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…