ધર્મતેજરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Mahashivratri પર 300 વર્ષ બાદ બનશે દુર્લભ યોગ, આ રાશિ પર વરસશે Mahadevની કૃપા…

માર્ચ મહિનાની આઠમી તારીખે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. હિંદુ માન્યતા પ્રમાણે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે મહાશિવરાત્રીની ઊજવણી કરવામાં આવી છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે અને બીજા દિવસે તેઓ આ ઉપવાસ છોડે છે. એવું કહેવાય છે કે આ દિવસે જ માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા, જેને કારણે આ દિવસે બંનેની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 8મી માર્ચના આવી રહ્યો છે અને વર્ષે મહાશિવરાત્રિના દિવસે જ એક વિશેષ દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે. 300 વર્ષ બાદ આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ, સિદ્ધયોગ અને શિવયોગની રચના થઈ રહી છે, આ શિવરાત્રિ કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ શુકનિયાળ સાબિતદ થવા જઈ રહી છે, ચાલો જોઈએ કઈ રાશિને આ મહાશિવરાત્રી પર લાભ થઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…