- મનોરંજન
સલમાન ખાનને ફરી મળી જાનથી મારવાની ધમકી, પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
મુંબઇ : બૉલીવુડના અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારવાની ધમકી મળી છે. મુંબઈના વરલી ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર ધમકી મોકલવામાં આવી છે .જેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખવામાં આવશે. એટલું જ નહીં સલમાન…
- ધર્મતેજ
આજની ટૂંકી વાર્તા : ગુના વગરની સજા
-નિશા પટેલ મીનલ તેના અને પ્રતીકના શારીરિક સંબંધને લીધે હાઈસ્કૂલ પૂરી થતાં પહેલાં જ પ્રેગ્નન્ટ બની. રમિલા અને વલ્લભે બહુ સમજાવ્યાં છતાં મીનલ એબોર્શન કરાવવા માની નહીં. એમ ને એમ જ છઠ્ઠો મહિનો પતવા આવ્યો, પેટ પણ સ્પષ્ટ રીતે બહાર…
- ઇન્ટરનેશનલ
મ્યાનમાર રાહત સામગ્રી લઇ જઈ રહેલા ભારતીય વાયુસેનાના વિમાન પર સાયબર એટેક
નવી દિલ્હી: આ મહિનાની શરૂઆતમાં ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં વિનાશક ભૂકંપ (Myanmar earthquake) આવ્યો હતો, જેમાં કારણે 3,800 થી વધુ લોકોના મોત થયા છે, આ ઉપરાંત હજારો લોકો બેઘર થયા છે. મ્યાનમાર સુધી રાહત સામગ્રી પહોંચાડવા માટે ભારત સરકારે ઓપરેશન…
- આમચી મુંબઈ
ટૅરિફનાં વાવાઝોડાં વચ્ચે ભારતે એપલના 5000 કરોડ રૂપિયા બચાવ્યા
મુંબઇ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ચીન પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે આખી દુનિયા મંદી વિશે ચિંતિત થઈ ગઈ અને આ સાથે એપલ કંપનીએ પણ પોતાના મગજનો ઉપયોગ કર્યો. એપલને ખ્યાલ આવ્યો કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં…
- નેશનલ
NIAની કસ્ટડીમાં તહવ્વુર રાણાએ કુરાન ઉપરાંત આ વસ્તુઓની માંગ કરી
નવી દિલ્હી: 26/11 ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડમાંના એક તહવ્વુર હુસૈન રાણા(Tahawwur Hussain Rana)ને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) હાલ તહવ્વુર રાણાની પુછપરછ કરી રહી છે. અહેવાલ મુજબ તહવ્વુર રાણાને નવી દિલ્હીમાં CGO કોમ્પ્લેક્સ ખાતે આવેલી NIAની…
- નેશનલ
કર્ણાટકમાં અનામતમાં થશે ફેરફારઃ OBC અનામત વધારીને 51 ટકા કરવાની ભલામણ
બેંગલુરુ: કર્ણાટકમાં જાતિગત વસ્તી ગણતરી પંચે રાજ્યમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત વર્તમાન 32 ટકાથી વધારીને 51 ટકા કરવાની ભલામણ કરી છે. જો આ ભલામણ લાગુ કરવામાં આવે તો રાજ્યમાં કુલ અનામતનો આંકડો 85 ટકા સુધી પહોંચી જશે. જેમાંથી…
- અમદાવાદ
આટલું ગંદુ રાજકારણ મેં જોયું નથીઃ અખિલેશ-કેજરીવાલને હર્ષ સંઘવીનો જવાબ
અમદાવાદઃ સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગુજરાતના શિક્ષણ મોડેલ મામલે ટ્વીટ કરી વિવાદોનો મધપૂડો છેડયો છે ત્યારે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તેને વળતો પ્રહાર કર્યો છે. અખિલેશ યાદવે એક ટ્વીટ કરી છે…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ
-ડૉ. કલ્પના દવે કારમી મોંઘવારીમાં 65વર્ષની વયે પણ મનસુખભાઈ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટંટ તરીકે કામ કરતા હતા. સાઠીએ પહોંચેલા નિમુબેન ઘરકામના ઢસરડા ખેંચતા હતા. આજે નિમુબેન ભવિષ્યના મીઠા સપનાંમાં ખોવાઈ ગયા:- બસ, મારો દિનેશ એન્જિનિયરિંગ પૂરૂ કરી લે એને સારી…
- અમદાવાદ
એકલા અમદાવાદમાં ત્રણ વર્ષમાં આગની સાડા છ હજાર ઘટનાઃ મુખ્ય કારણ આ
અમદાવાદઃ બે દિવસ અગાઉ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પુષ્કર નામના એપાર્ટમેન્ટમાં આગ લાગ્યાના વીડિયો વાયરલ થયા હતા, જેમાં એક યુવાન મમ્મી તેના બે સંતાન અને પછી પોતે કઈ રીતે એક ફ્લોરથી બીજા ફ્લોર જીવના જોખમે ઉતરે છે અને બે અન્ય…