-  અમદાવાદ

અમરેલીના ધારીમા લક્ઝરી પલટતા અકસ્માત સર્જાયો, 18 લોકો ઘાયલ
અમદાવાદ : અમરેલી જિલ્લાના ધારીમા લકઝરી બસ પલટતા અકસ્માત સર્જાયો છે. ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે પલટી ખાતા 18 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી છે. ચલાલાના અમરેલી રોડ પર બસ પલટી ખાતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. બસમા સવાર 18…
 -  સ્પેશિયલ ફિચર્સ

UPI Payment ફેલ થયું, એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા, આ રીતે પાછા મેળવો પૈસા…
જમાનો ડિજિટલ છે અને રસ્તે બેસનારા ફેરિયાઓથી લઈને મોટા મોટા એસી શોરૂમના માલિકો પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત આ ડિજિટલ પેમેન્ટ કામ સહેલું કરવાને બદલે વધારે અઘરું કરી નાખે છે અને એનું તાજું જ ઉદાહરણ શનિવારે…
 -  આમચી મુંબઈ

Good News: MSRTC મહિનામાં બસ-ટ્રેકિંગ એપ્લિકેશન લોન્ચ કરશે
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી) એક મહિનામાં મુસાફરો માટે બસ ક્યાં પહોંચી છે એ જાણવા માટે ટ્રેક કરવા માટે એક મોબાઈલ ઍપ – એપ્લિકેશન શરૂ કરશે એમ રાજ્યના પ્રધાન પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું. મુંબઈ સ્થિત પરિવહન સંસ્થાના મુખ્ય…
 -  નેશનલ

બિહારમાં વધુ એક પુલ કૌભાંડ? નીતીશ કુમારે ઉદ્ઘાટન કર્યાના ત્રણ દિવસમાં પુલ પર તિરાડો દેખાઈ
પટના: છેલ્લા ઘણા સમયથી બિહારમાં પુલ તૂટી પડવાની ઘણી ઘટનાઓ બની હતી, જેના વિડીયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. રાજકીય પક્ષો સતત એક બીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ લગાવી રહ્યા છે. એવામાં બિહારની રાજધાની પટનામાં એક પુલના બાંધકામમાં ગંભીર…
 -  IPL 2025

Video: બોલિંગમાં પીટાઈ થતા બુમરાહે નાયર સાથે ઝઘડો કર્યો; રોહિત શર્માએ આ રીતે લીધી મજા
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 29મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ(DC)અને મુંબઈ ઇન્ડિયન્સ(MI) રમાઈ હતી. આ મેચ ખુબ રસાકસી ભરેલી રહી રહી હતી. દિલ્હી કેપિટલ્સના બેટર કરુણ નાયરે MI સામે મેચમાં શાનદાર (Karun Nair) ઇનિંગ રમી હતી.…
 -  રાજકોટ

ગુજરાતના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ, હરાજી બંધ કરાઈ
રાજકોટ: ગુજરાતના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડબ્રેક ત્રણ લાખથી વધુ ગુણીની આવક થવા પામી હતી.ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાનું હબ માનવામાં આવે છે. ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ગુણીઓ આવક થતા યાર્ડમાં જગ્યા ઓછી પડી હતી. યાર્ડમાં આવેલા ગ્રાઉન્ડ તેમજ…
 -  અમદાવાદ

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ
અમદાવાદ : ગુજરાતના અંકલેશ્વરમા ઔધોગિક વસાહતમા વાંરવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમા આજે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી. આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું કે ગણતરીના સમયમા કંપની બળીને ખાખ થઈ…
 
 







