- આમચી મુંબઈ
Good News: MSRTC મહિનામાં બસ-ટ્રેકિંગ એપ્લિકેશન લોન્ચ કરશે
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી) એક મહિનામાં મુસાફરો માટે બસ ક્યાં પહોંચી છે એ જાણવા માટે ટ્રેક કરવા માટે એક મોબાઈલ ઍપ – એપ્લિકેશન શરૂ કરશે એમ રાજ્યના પ્રધાન પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું. મુંબઈ સ્થિત પરિવહન સંસ્થાના મુખ્ય…
- નેશનલ
બિહારમાં વધુ એક પુલ કૌભાંડ? નીતીશ કુમારે ઉદ્ઘાટન કર્યાના ત્રણ દિવસમાં પુલ પર તિરાડો દેખાઈ
પટના: છેલ્લા ઘણા સમયથી બિહારમાં પુલ તૂટી પડવાની ઘણી ઘટનાઓ બની હતી, જેના વિડીયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. રાજકીય પક્ષો સતત એક બીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ લગાવી રહ્યા છે. એવામાં બિહારની રાજધાની પટનામાં એક પુલના બાંધકામમાં ગંભીર…
- IPL 2025
Video: બોલિંગમાં પીટાઈ થતા બુમરાહે નાયર સાથે ઝઘડો કર્યો; રોહિત શર્માએ આ રીતે લીધી મજા
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 29મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ(DC)અને મુંબઈ ઇન્ડિયન્સ(MI) રમાઈ હતી. આ મેચ ખુબ રસાકસી ભરેલી રહી રહી હતી. દિલ્હી કેપિટલ્સના બેટર કરુણ નાયરે MI સામે મેચમાં શાનદાર (Karun Nair) ઇનિંગ રમી હતી.…
- રાજકોટ
ગુજરાતના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ, હરાજી બંધ કરાઈ
રાજકોટ: ગુજરાતના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડબ્રેક ત્રણ લાખથી વધુ ગુણીની આવક થવા પામી હતી.ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાનું હબ માનવામાં આવે છે. ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ગુણીઓ આવક થતા યાર્ડમાં જગ્યા ઓછી પડી હતી. યાર્ડમાં આવેલા ગ્રાઉન્ડ તેમજ…
- અમદાવાદ
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ
અમદાવાદ : ગુજરાતના અંકલેશ્વરમા ઔધોગિક વસાહતમા વાંરવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમા આજે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી. આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું કે ગણતરીના સમયમા કંપની બળીને ખાખ થઈ…
- અમદાવાદ
ગુજરાતના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ ફાઇલ કરાશે
અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. જેમા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચ મંગળવારે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5…
- અમદાવાદ
જૂનાગઢના કેશોદમાં નજીવી બાબતે ખેડૂત હત્યા કેસમા 11 લોકોની ધરપકડ
અમદાવાદ: જૂનાગઢના કેશોદમાં નજીવી બાબતે ખેડૂત હત્યા કેસમા પોલીસે 11 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ લોકો એક જ પરિવારના છે. આ ઘટનાની વિગત મુજબ ગત 12મી એપ્રિલના રોજ પહેલા બોલાચાલી બાદ પાઇપ વડે હુમલો કરવામાં આવતા ખેડૂતનું મોત…
- ધર્મતેજ
ફોકસ : સમૃદ્ધિ ને પુણ્ય માટે ઉત્તમ છે વૈશાખ માહ
-નિધી ભટ્ટ વૈશાખ મહિનો એટલે ધન, સમૃદ્ધિ અને પુણ્ય કમાવવાની ઉત્તમ તક. 28 એપ્રિલથી વૈશાખની શરૂઆત થાય છે. વૈશાખનો સંબંધ વિશાખા નક્ષત્ર સાથે હોવાથી એને વૈશાખ કહેવામાં આવે છે. આ મહિના દરમ્યાન પૂજા-આરાધના ખૂબ ફળદાયી હોય છે. ભગવાન વિષ્ણુ અને…
- મનોરંજન
સલમાન ખાનને ફરી મળી જાનથી મારવાની ધમકી, પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
મુંબઇ : બૉલીવુડના અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારવાની ધમકી મળી છે. મુંબઈના વરલી ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર ધમકી મોકલવામાં આવી છે .જેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખવામાં આવશે. એટલું જ નહીં સલમાન…
- ધર્મતેજ
આજની ટૂંકી વાર્તા : ગુના વગરની સજા
-નિશા પટેલ મીનલ તેના અને પ્રતીકના શારીરિક સંબંધને લીધે હાઈસ્કૂલ પૂરી થતાં પહેલાં જ પ્રેગ્નન્ટ બની. રમિલા અને વલ્લભે બહુ સમજાવ્યાં છતાં મીનલ એબોર્શન કરાવવા માની નહીં. એમ ને એમ જ છઠ્ઠો મહિનો પતવા આવ્યો, પેટ પણ સ્પષ્ટ રીતે બહાર…