- રાશિફળ
બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ રાશિના જાતકોને થશે બંપર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોની ખાસિયત અને તેમના ગોચર વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. દરેક ગ્રહો એક ચોક્કસ સમય પર ગોચર કરે છે. એપ્રિલ મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરી રહ્યા…
- મનોરંજન
સૈફ અલી ખાનના હુમલાખોર મામલે પોલીસ ખાતાની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર તેના જ ઘર પર થયેલા જીવલેણ હુમલા બાદ બાંગ્લાદેશી આરોપી મોહંમદ શરીફુલ ઈસ્લામની ધરપકડ કરવામાં આવી હતી. શરીફુલે જામીન માટે અરજી કરી છે ત્યારે મુંબઈ પોલીસના ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે…
- ભુજ
આ કારણે કચ્છ પોલીસ વડાએ દોડની પરીક્ષા મોકૂફ રાખી
ભુજઃ હાલ પડી રહેલી ચૈત્ર માસની કાળઝાળ ગરમી વચ્ચે બેરોજગારોને માનદ્ વેતન પર જીઆરડી તેમજ એસઆરડીની નોકરી મેળવવા માટે પશ્ચિમ કચ્છના પોલીસ વડા દ્વારા આયોજીત દોડની પરીક્ષાનું તઘલખી આયોજન મોકૂફ રાખ્યું છે.મોસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી જાનલેવા હિટવેવની આગાહીના…
- નેશનલ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ટોલ પ્લાઝા મુદ્દે મોટી જાહેરાત, કહ્યું 15 દિવસમા પોલિસી જાહેર કરાશે
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ પ્લાઝાને મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કેદેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં નવી ટોલ નીતિ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે…
- IPL 2025
IPLમાં શાનદાર પ્રદર્શન વચ્ચે શ્રેયસ ઐય્યરને ICCએ આપ્યો આ પ્રતિષ્ઠિત એવોર્ડ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં શ્રેયસ ઐયર (Shreyash Iyer) શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ IPL સિઝનમાં શ્રેયસે પંજાબ કિંગ્સ તરફથી રમતા 5 મેચમાં 250 રન બનાવ્યા છે. એવામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ શ્રેયસ ઐયરને એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો છે.…
- નેશનલ
‘…તો મોદીને ચા વેચવાની જરૂર ન પડી હોત’ ઓવૈસી અને અન્ય વિપક્ષના નેતાઓએ વડાપ્રધાનના નિવેદનને વખોડ્યું
નવી દિલ્હી: વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ હાલ રાષ્ટ્રીય રાજકારણમાં સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈ કાલે હરિયાણાના હિસારમાં વક્ફ કાયદા અને તેના અંગે થઇ રહેલા રાજકારણ અંગે નિવેદન આપ્યું (PM Modi about Waqf act) હતું. વડા…
- અમદાવાદ
અમદાવાદમાં પ્રથમ શ્વાન સ્મશાન ગૃહ બનશે, સન્માન સાથે કરી શકાશે અંતિમવિધિ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શ્વાનની અંતિમવિધિ માટે સીએનની સ્મશાન ગૃહ બનાવવાનો નિણર્ય લીધો છે. જેમા શ્વાનની સન્માન સાથે અંતિમવિધિ કરી શકાશે. આ દેશનું દેશનું પ્રથમ સીએનજી આધારિત ડોગ સ્મશાનગૃહ બનશે. જેની માટે કોર્પોરેશન અંદાજે 30 લાખ રૂપિયાનો ખર્ચ કરશે.…