- ઇન્ટરનેશનલ
દુબઈમાં પાકિસ્તાની શખ્સે ત્રણ ભારતીયો પર હુમલો કર્યો, બેના મોત
દુબઈ: હજારો ભારતીય નાગરીકો આજીવિકા કમાવવા યુનાઇટેડ અરબ એમિરેટ્સ(UAE)દુબઈમાં રહે છે. દુબઈમાં ભારતીય નાગરીકો સામે હિંસાનો એક ગંભીર બનાવ બન્યો છે. 11 એપ્રિલના રોજ દુબઈમાં કામ કરવા ગયેલા તેલંગાણાના ત્રણ ભારતીય નાગરિકો પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો (Attack on…
- રાજકોટ
રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો, ત્રણ લોકોના મોત
ગુજરાતના રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટના કેકેવી ચોક પાસે પૂરઝડપે આવી રહેલી સિટી બસે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ બેકાબૂ બનેલા ટોળાએ સીટી બસમા તોડફોડ…
- ઈન્ટરવલ
વ્યંગ: આનું નામ તે વેર.!
-ભરત વૈષ્ણવ ‘સાબજી, તમને શરમ નથી આવતી?’ બહાદુર થાપાએ પૂછયું. થાપા ‘એક્સ-વાય-ઝેડ’ સિકયોરિટી કંપનીમાં પંદર હજારના પગારે ગાર્ડની નોકરી કરતો. સ્વભાવે નામ પ્રમાણે બહાદુર. ખોટું તો બિલકુલ ચલાવે નહીં. ખોટા કામનો વિરોધ કરે. એની નસોમાં લોહીની સાથે સત્ય વહેતું હતું.…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર સ્ત્રીઓ વંદા અને ગરોળીથી કેમ ડરતી હશે? એ કહ્યાગરા હોતા નથી એટલે.રાત્રે સ્વપ્નું ક્લિયર દેખાતું નથી. તો, મોતિયો આવ્યો હશે. આંખ ચેક કરાવો….આડા પડખે સુવાય તો ઊભા પડખે કેમ નહીં?. એ માટે ઊંઘમાં ચાલતા શીખવું પડે.વહેલાં ઉઠે વીર.…
- નેશનલ
‘ઉર્દૂનો જન્મ ભારતની ભૂમિ પર જ થયો છે…’, સુપ્રીમ કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉર્દૂ ભાષા અંગે એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાષા એક સંસ્કૃતિ છે અને તે લોકોને વિભાજીત કરવાનું કારણ ન બનવી જોઈએ. કોર્ટે ચુકાદામાં ઉર્દૂને ગંગા-જમુની સંસ્કૃતિ અથવા હિન્દુસ્તાની સંસ્કૃતિનું એક ઉત્તમ…
- નેશનલ
દેશમા વધતા અકસ્માતો અટકાવવા સરકાર અમલમાં મૂકશે આ નવો માસ્ટર પ્લાન
નવી દિલ્હી : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રોડ પર લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને અકસ્માતો અટકાવવા માટે એક નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તેમણે કાર્યક્રમ દરમિયાન અકસ્માતો અટકાવવા માટે માસ્ટર પ્લાનની માહિતી આપી હતી. આ યોજનામાં નવા…
- વેપાર
ડૉલરમાં નબળાઈ અને ઈક્વિટી માર્કેટમાં તેજીથી રૂપિયો 30 પૈસા ઊછળ્યો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે તેજીનું વલણ અને વૈશ્વિક વિનિમય બજારમાં આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે 30 પૈસા ઊછળીને 85.80ની સપાટીએ બંધ રહ્યો હતો.…
- IPL 2025
PBKS vs KKR: ‘અમે શું ફાલતું બેટિંગ કરી છે નહીં!’ હાર બાદ અજિંક્ય રહાણેએ નિરાશા વ્યક્ત કરી
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 31મી મેચ ગઈ કાલે પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) વચ્ચે ચંદીગઢના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. લો સ્કોરિંગ મેચમાં KKRની 16 રનથી હાર થઇ. KKRની ટીમ 112 રન પણ ચેઝ…
- આમચી મુંબઈ
નાસિકમાં ગેરકાયદે દરગાહ તોડી પડવા પહોંચેલી મ્યુનિસિપલની ટીમ પર પથ્થરમારો; માહોલ તણાવપૂર્ણ
નાસિક: ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં ગેરકાયદે દરગાહને તોડી પાડવા પહોંચેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતાં, આ ઘટના બાદ વિસ્તારમાં માહોલ તંગ…