- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર સ્ત્રીઓ વંદા અને ગરોળીથી કેમ ડરતી હશે? એ કહ્યાગરા હોતા નથી એટલે.રાત્રે સ્વપ્નું ક્લિયર દેખાતું નથી. તો, મોતિયો આવ્યો હશે. આંખ ચેક કરાવો….આડા પડખે સુવાય તો ઊભા પડખે કેમ નહીં?. એ માટે ઊંઘમાં ચાલતા શીખવું પડે.વહેલાં ઉઠે વીર.…
- નેશનલ
‘ઉર્દૂનો જન્મ ભારતની ભૂમિ પર જ થયો છે…’, સુપ્રીમ કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉર્દૂ ભાષા અંગે એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાષા એક સંસ્કૃતિ છે અને તે લોકોને વિભાજીત કરવાનું કારણ ન બનવી જોઈએ. કોર્ટે ચુકાદામાં ઉર્દૂને ગંગા-જમુની સંસ્કૃતિ અથવા હિન્દુસ્તાની સંસ્કૃતિનું એક ઉત્તમ…
- નેશનલ
દેશમા વધતા અકસ્માતો અટકાવવા સરકાર અમલમાં મૂકશે આ નવો માસ્ટર પ્લાન
નવી દિલ્હી : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રોડ પર લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને અકસ્માતો અટકાવવા માટે એક નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તેમણે કાર્યક્રમ દરમિયાન અકસ્માતો અટકાવવા માટે માસ્ટર પ્લાનની માહિતી આપી હતી. આ યોજનામાં નવા…
- વેપાર
ડૉલરમાં નબળાઈ અને ઈક્વિટી માર્કેટમાં તેજીથી રૂપિયો 30 પૈસા ઊછળ્યો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે તેજીનું વલણ અને વૈશ્વિક વિનિમય બજારમાં આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે 30 પૈસા ઊછળીને 85.80ની સપાટીએ બંધ રહ્યો હતો.…
- IPL 2025
PBKS vs KKR: ‘અમે શું ફાલતું બેટિંગ કરી છે નહીં!’ હાર બાદ અજિંક્ય રહાણેએ નિરાશા વ્યક્ત કરી
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 31મી મેચ ગઈ કાલે પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) વચ્ચે ચંદીગઢના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. લો સ્કોરિંગ મેચમાં KKRની 16 રનથી હાર થઇ. KKRની ટીમ 112 રન પણ ચેઝ…
- આમચી મુંબઈ
નાસિકમાં ગેરકાયદે દરગાહ તોડી પડવા પહોંચેલી મ્યુનિસિપલની ટીમ પર પથ્થરમારો; માહોલ તણાવપૂર્ણ
નાસિક: ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં ગેરકાયદે દરગાહને તોડી પાડવા પહોંચેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતાં, આ ઘટના બાદ વિસ્તારમાં માહોલ તંગ…
- રાશિફળ
બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ રાશિના જાતકોને થશે બંપર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોની ખાસિયત અને તેમના ગોચર વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. દરેક ગ્રહો એક ચોક્કસ સમય પર ગોચર કરે છે. એપ્રિલ મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરી રહ્યા…
- મનોરંજન
સૈફ અલી ખાનના હુમલાખોર મામલે પોલીસ ખાતાની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર તેના જ ઘર પર થયેલા જીવલેણ હુમલા બાદ બાંગ્લાદેશી આરોપી મોહંમદ શરીફુલ ઈસ્લામની ધરપકડ કરવામાં આવી હતી. શરીફુલે જામીન માટે અરજી કરી છે ત્યારે મુંબઈ પોલીસના ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે…