- ધર્મતેજ
માનસ મંથન : આત્મચિંતન માટે થોડો સમય રાખો, ભજન માટે થોડીક ઊર્જા રિઝર્વ રાખો-મોરારિબાપુ
આજે મને કોઈએ પૂછ્યું છે કે બાપુ, અમે ધ્યાન કરવા બેસી છીએ, ત્યારે ઊંઘ આવે છે. ભજન કરું છું, ત્યારે નિંદ્રા આવે છે. નિંદ્રા શું કામ આવે છે? તમે થાકેલા છો. તમે થાકેલા એટલા માટે છો કે તમે ચોવીસ કલાકમાં…
- શેર બજાર
અઠવાડિયાના પેહલા દિવસે શેરબજારની વધારા સાથે શરૂઆત; સેન્સેક્સ- નિફ્ટીમાં આટલો ઉછાળો
મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજારે ઉછાળા સાથે કારોબાર શરુ કર્યો. વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો છતાં, ભારતીય શેર બજારે પોઝીટીવ શરૂઆત કરી હતી. આજે સવારે શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ લગભગ 579 પોઈન્ટ (૦.74%) ના વધારા…
- મનોરંજન
અક્ષય કુમારના ભાગે ફરી ફ્લોપ ફિલ્મઃ કેસરી-ચેપ્ટર-2નું કલેક્શન નિરાશાજનક
એક સમયે અક્ષય કુમારની ફિલ્મ 100-200 કરોડનો બિઝનેસ આરામથી કરી લેશે તેમ કહી નિર્માતાઓ તેને ફિલ્મમાં લેવા માટે લાઈનો લગાવતા, પણ છેલ્લા લાંબા સમયથી અક્ષય એકપણ હીટ ફિલ્મ આપી શક્યો નથી. દરેક ફિલ્મમાં અક્ષયના વખાણ થાય છે, પરંતુ ફિલ્મ કમાણી…
- નેશનલ
ઝારખંડના બોકારોમાં સિક્યોરિટી ફોર્સીઝને મોટી સફળતા મળી, 6 નક્સલવાદીઓ ઠાર
રાયપુર: સિક્યોરિટી ફોર્સીઝને ઝારખંડમાં નક્સલવાદ સામે મોટી સફળતા (Operation against Naxalites) મળી છે. ઝારખંડના બોકારો વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF) અને ઝારખંડન પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં આજે વહેલી સવારે 6 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ…
- મનોરંજન
Kesari Chapter 2 review : અક્ષય કુમાર સુપરહીટ, પણ ફિલ્મનો હીરો તો સ્ટોરી જ છે
છાવા ફિલ્મને બાદ કરતા 2025માં એક પણ સુપરહીટ ફિલ્મ આવી નથી. કંગના અને રામચરણ તો ફેલ થયા, પણ સલમાન ખાન પણ સિકંદર સાબિત થઈ શક્યો નહી. આ બધાની નિષ્ફળતા પાછળ એક જ કારણ હતું અને તે સ્ટોરી. સ્ટોરી મજબૂત હોય…
- રાજકોટ
રાજકોટમાં અકસ્માત બાદ તંત્ર જાગ્યુંઃ બસ અને ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાની નોટિસ
રાજકોટઃ રાજકોટમાં શહેરના ઈન્દિરા સર્કલ ખાતે ઇલેક્ટ્રિક બસે સર્જેલા અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળ પર મોત થયાં હતાં. આવા બનાવો ભવિષ્યમાં ફરી ના બને તે માટે તંત્ર દ્વારા એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરી બસ સર્વિસ અંતર્ગત ઇલેક્ટ્રિક…
- Uncategorized
આરટીઆઈમા થયો મોટો ખુલાસો, મનમોહનસિંહ સરકારે આપી હતી આટલા કરોડની હજ સબસીડી
નવી દિલ્હી : દેશમા ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન હજયાત્રા માટે અપાતી સબસીડી મુદ્દે આરટીઆઇમા મોટો ખુલાસો થયો છે. આરટીઆઈ કાર્યકર્તા પ્રફુલ્લ પી. શારદાએ માહિતી આપતા જણાવ્યું છે કે, વર્ષ 2004 થો 2014 દરમિયાન ડૉ. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ…
- ભુજ
કોણ કહે છે દહેજની સમસ્યા નથી?: પુધવધૂને ફીનાઈલ પિવડાવી દેવાનો કિસ્સો નોંધાયો
ભુજઃ એ વાત ખરી કે ઘણા પરિવારો હવે દહેજની અપેક્ષા રાખતા નથી અને એ વાતનો પણ ઈનકાર ન થઈ શકે કે દહેજ વિરોધી કાયદાઓનો અમુક પત્નીઓ ખોટો ઉપયોગ કરે છે, પરંતુ દહેજની સમસ્યા હવે રહી નથી અને મહિલાઓ પગભર થવાથી…
- નેશનલ
વક્ફ કાયદા હિંસા મુદ્દે બાંગ્લાદેશની ટિપ્પણી પર ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું સ્વીકાર્ય નથી
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમા વક્ફ કાયદા વિરોધમા થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની ટિપ્પણીનો ભારતે કડક શબ્દોમા જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે આ ટિપ્પણી સ્વીકારી શકાય તેવી નથી ખોટી છે. તેનો હેતુ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર પરથી…
- મોરબી
તેરી મહેરબાનીયાંઃ મોરબીમાં ચોરોએ કર્યો હુમલો તો શ્વાને આ રીતે જીવ બચાવ્યો
મોરબીઃ શ્વાન પાલતું પ્રાણી તરીકે સૌથી વફાદાર માનવામાં આવે છે. માણસની જેમ જ પ્રેમ કરતું આ પ્રાણી ખરે સમયે માલિકની રક્ષા પણ કરે છે. આવો એક કિસ્સો ગઈકાલે ગુજરાતના મોરબીમાં બન્યો છે, જેમાં શ્વાન માલિક માટે જાણે દેવદૂત બનીને આવ્યો…