- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી: પ્રસૂતિ પછી સ્ત્રી માટે રામબાણ ઔષધી દશમૂલ કાઢો
-ડૉ. હર્ષા છાડવા સુવાવડી સ્ત્રીએ સુવાવડ (ડીલીવરી પછી) શું કાળજી રાખવી જોઈએ એ અંગે જાત જાતની માન્યતાઓ અને ઘરગથ્થુ ઈલાજ-ઓસડિયાં-કાઢા માટે છે. સુવાવડ પછી લગભગ ચાલીસ દિવસ કે દોઢ મહિનો જેટલો સમય અવયવોને પૂર્વ સ્થિતિમાં આવતાં થાય છે. આ ગાળા…
- ભુજ
ભૂતિયા શિક્ષકો બાદ હવે કચ્છમાં ભૂતિયા બિલનું કૌભાંડ?
ભુજ : સરહદી કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર રહેલાં શિક્ષણ તંત્રમાં ભૂતિયા શિક્ષકોના કૌભાંડ બાદ હવે કથિત રીતે કેટલાક કર્મીઓ દ્વારા પાંચેક વર્ષથી ટીએડીએ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાના ઉઠી રહેલા ગંભીર આક્ષેપોથી રાજ્યભરના શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઈ છે.કચ્છ જિલ્લા પ્રાથમિક…
- નેશનલ
કર્ણાટકના પૂર્વ ડીજીપીની પત્નીને હતો પરવીન બાબી જેવો માનસિક રોગઃ વૉટ્સએપ ચેટથી થયો ખુલાસો
બેંગલોરઃ કર્ણાટકના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ની નિર્મમ હત્યા કરનાર પત્ની પલલ્વીને 14 દિવસ માટે રિમાન્ડ પર મોકલવામાં આવી છે ત્યારે તેના અને દીકરી કૃતિ વિશે અમુક ચોંકાવનારા ખુલાસા થયા છે. પત્નીએ પતિની આંખમાં પહેલા મરચાંનો પાવડર ફેંક્યો અને…
- IPL 2025
‘હર્ષા ભોગલે પર બેન લગાવો’ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે BCCI સમક્ષ આવી માંગ કેમ કરી?
કોલકાતા: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 દરમિયાન કોલકાતા ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડીયમ ઈડન ગાર્ડન્સની પીચ અને પીચ ક્યુરેટર પર ટીપ્પણી કરીને જાણીતા કોમેન્ટેટર અને ક્રિકેટ એક્સપર્ટ હર્ષા ભોગલે (Harsha Bhogle) અને સિમોન ડૌલ (Simon Doull) વિવાદમાં ફસાયા છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : તમે ચાલશો તો તમારું આરોગ્ય સારું એવું દોડશે !
-રાજેશ યાજ્ઞિક દરેક વ્યક્તિ સ્વસ્થ જીવન ઇચ્છે છે. તાજેતરનાં વર્ષોમાં, સ્વસ્થ અને ફિટ જીવનનો અર્થ જીમમાં જવું એવો થઈ ગયો છે, પણ એવું બિલકુલ નથી. કારણ કે તાજાં સંશોધન મુજબ, વિશ્વના સૌથી સ્વસ્થ લોકો ક્યારેય જીમમાં જતા નથી. આ સંશોધન…
- અમદાવાદ
VS Hospital scam: ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણના મોતનો દાવો, જવાબદારો સામે ચાર્જશિટ
અમદાવાદઃ અમદાવાદની ખૂબ જ નામાંકિત વીએસ હૉસ્પિટલ હાલમાં વિવાદોમાં સપડાયેલી છે. અહીં દરદીઓ પર ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ થતા હોવાના કૉંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીના આક્ષેપો બાદ ખળભળાટ મચ્યો છે. હવે આ ટ્રાયલમાં ત્રણ દરદીના મોત થયાના અહેવાલો પણ છે અને તેમાંથી…
- રાશિફળ
સૂર્ય અને ગુરુ બનાવશે દુર્લભ યોગ, આ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો અને ગુરુને ગ્રહોના ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે પણ ગુરુ અને સૂર્યની યુતિ થાય છે ત્યારે તેના શુભ પરિણામો મળે છે. ચાર દિવસ બાદ એટલે કે 25મી એપ્રિલના રોજ સૂર્ય અને ગુરુની યુતિ થઈ…
- ઇન્ટરનેશનલ
પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન, વેટિકને કરી પુષ્ટિ
વેટિકન સીટી: રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન વડા પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન થયું છે, વેટિકન દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી (Pope Francis passed away), છે. પોપના અવસાનથી દુનિયાભરના કેથોલિક સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. Pope…
- સ્પોર્ટસ
BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી; શ્રેયસ અને ઈશાનને મળ્યું સ્થાન, પંતને થયો મોટો ફાયદો
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના મોટા ભાગના ખેલાડીઓ હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં રમી રહ્યા છે. એવામાં આજે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ(Central Contract)ની જાહેરાત કરી છે. આ વખતે A પ્લસ કેટેગરીમાં ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો…
- અમદાવાદ
ગુજરાતમાં આજથી સરકાર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ થઇ
અમદાવાદઃ ગુજરાતમાં આજથી ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દીધી છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પી.એમ. આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના…