- રાજકોટ
ગુજરાતમાં બે અકસ્માતમાં ચાર લોકોના મોત, સુરેન્દ્રનગર હાઇવે પર ત્રણ અને રાજકોટમાં એકનું મોત
અમદાવાદ : ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનુ મોત થયું છે. જેમાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક…
- નેશનલ
પાકિસ્તાનના ગોળીબારમાં નુકસાન પામેલા ઘર માટે પીએમ મોદીએ સહાયની જાહેરાત
શ્રીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ જનસભાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન પાકિસ્તાને કરેલા ગોળીબારમાં જે ઘરનો વધુ નુકસાન થયું હતું તેમને 2 લાખ રૂપિયા અને આંશિક નુકસાન થયેલા…
- ઇન્ટરનેશનલ
રશિયાએ યુક્રેનના હુમલાનો બદલો લીધો; 400થી વધુ ડ્રોન છોડી હુમલો કર્યો
મોસ્કો/કિવ: છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભીષણ બન્યું છે, ગત રવિવારે યુક્રેને એક સાથે 100થી વધુ ડ્રોન છોડીને રશિયાના 40 ફાઈટર પ્લેન તોડી પાડ્યા હતાં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)એ બદલો લેવાની ચીમકી…
- ભુજ
માંડવીના રાતા તળાવમાં માછલીઓના ભેદી મોત: પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા
ભુજઃ ચોમાસાંની ઋતુના આગમન પહેલાં સુકાઈ ગયેલાં અથવા ઓછી જળસપાટી ધરાવતા નાના-મોટા તળાવો, ચેકડેમોમાં સામાન્ય રીતે ઓછા ઓક્સિજનની માત્રાને લીધે હજારોની સંખ્યામાં જળચર જીવો મૃત્યુ પામતા હોય છે. પરંતુ મહત્વની વાત એ છે અત્યારે તો ભરેલાં જળાશયોમાં પણ સંખ્યાબંધ માછલીઓના…
- ભુજ
અંજારના મેઘપરમાં 30 વર્ષીય યુવતી પર થયો એસિડ હુમલોઃ છ લોકો સામે નોંધાઈ ફરિયાદ
ભુજઃ કચ્છના અંજાર અને ગાંધીધામ સંકુલમાં દેહવ્યાપારનો પર્યાય બની ચૂકેલા સ્પા પાર્લરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં અંજારના મેઘપર બોરીચીમાં સ્થિત એક સ્પા સેન્ટરની 30 વર્ષીય યુવતી પર અન્ય સ્પા સેન્ટર સાથે જોડાયેલા છ શખસોએ એસિડ વડે હુમલો…
- નેશનલ
“મારા દીકરાને સવાલ પૂછવાની મંજુરી ન આપો” જ્યારે શશિ થરૂરે પ્રેસ કોન્ફરન્સમાં હળવી મજાક કરી
વોશીંગ્ટન ડીસી: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર(Shashi Tharoor)ના આગેવાની હેઠળનું સર્વદળિય પ્રતિનિધિમંડળ અમેરિકાની મુલાકાતે છે. આ પ્રતિનિધિમંડળ અમરિકાના પ્રમુખ નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શશિ થરૂરના દીકરા ઈશાન થરૂર(Ishan Tharoor)એ સવાલો…
- સ્પેશિયલ ફિચર્સ
દેશના એન્ડ્રોઇડ ફોન યુઝર્સ પર ખતરો, સરકારે મહત્વપૂર્ણ સિક્યુરિટી એલર્ટ જાહેર કર્યું
નવી દિલ્હી : ભારત સરકારે કરોડો એન્ડ્રોઇડ ફોન યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સિક્યુરિટી એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ક્વોલકોમ ચિપસેટ પર ચાલતા એન્ડ્રોઇડ ફોન યુઝર્સ માટે ચેતવણી આપવામાં આવી છે. આ અંગે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)કહેવામાં આવ્યું છે…
- નેશનલ
કિંગફિશર એરલાઇન્સના પતન માટે પ્રણવ મુખર્જી જવાબદાર? વિજય માલ્યાએ લગાવ્યા ગંભીર આરોપ
લંડન: એક સમએ વિજય માલ્યા(Vijay Mallya)ની ગણતરી ભારતના પ્રમુખ ઉદ્યોગપતિ તરીકે થતી હતી, પરંતુ તેમની માલિકીની કિંગફિશર એરલાઈન્સ પતન (Downfall of Kingfisher Airlines) બાદ બધું બદલાઈ ગયું. તેમના પર ભારતની કેટલીક બેંકો સાથે ₹9,000 કરોડના છેતરપિંડ કરવાનો અને મની લોન્ડરિંગના…