- નેશનલ
પહેલગામ આતંકી હુમલાના ત્રણ આતંકવાદીઓના સ્કેચ સાથે નામ પણ જાહેર, વાંચો આ અહેવાલ…
પહેલગામ: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 લોકોના મોત થયાં, જેના કારણે અત્યારે દેશભરના લોકોમાં રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યાં છે. સુરક્ષા એજન્સીઓએ હુમલા પાછળ…
- ઈન્ટરવલ
વિશેષઃ શું છે આ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન એકટ?
-પ્રભાકાંત કશ્યપ ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન એક્ટ-2023’ને 11 ઓગસ્ટ, 2023એ જ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હતી. આથી એ ઔપચારિક રૂપથી કાયદો બની ગયો હતો. જોકે વર્ષ 2025માં આના નિયમનો અમલ ઝડપથી થઈ રહ્યો છે. આ જ કારણ છે કે દરેક…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર માલગાડીના 2 વેગન પાટા પરથી નીચે ઉતરી ગયા
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર બુધવારે રેલવે પ્લેટફોર્મ પર માલગાડીના બે વેગન રેલવે ટ્રેક પરથી નીચે ઉતરી ગયા હતા. જેથી રેલવે ટ્રેક પરથી જતી-આવતી ટ્રેનો અને અન્ય ગુડ્ઝ ટ્રેનોને અસર થઈ હતી. બે વેગન પાટા પરથી ઉતરી જતા રેલવે અધિકારીઓ…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલોઃ ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો, આજે હતો જન્મ દિવસ
સુરતઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાં ત્રણ ગુજરાતી પણ છે. બુધવારે વહેલી સવારે ભાવનગરમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ બંને ગઈકાલથી…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી : બચતના વ્યાજદર હજુ કેટલા ઘટશે?
-નિલેશ વાઘેલા ભારતીય રિઝર્વ બેન્કે રિપોઝિશન રેટમાં ઘટાડો કર્યો ત્યારથી એક પછી એક બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરતી થઇ ગઇ છે. આ સંદર્ભે સૌથી પહેલો પ્રતિભાવ એવો આવ્યો હતો કે હાશ, આનંદના સમાચાર આવ્યા! હવે લોનના વ્યાજદર ઘટશે અને આમઆદમી પર…
- નેશનલ
પહલગામ હુમલા વિશે વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું કે…
બેંગ્લૂરુ: ભારતના ટોચના ક્રિકેટર અને આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને એક પછી એક જીત અપાવીને ત્રીજા સ્થાન પર લાવનાર વિરાટ કોહલીએ કાશ્મીરના પહલગામમાં મંગળવારે આતંકવાદીઓએ હિંદુ પર્યટકો પર કરેલા ઘાતક હુમલા બાદ અસરગ્રસ્તો વિશે હૃદયસ્પર્શી સ્ટોરી (STORY) ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) પર…
- નેશનલ
આવું કાશ્મીર મેં જોયું છેઃ અનુપમ ખેર સહિત ફિલ્મ હસ્તીઓએ વ્યક્ત કર્યો આક્રોશ
કાશ્મીરમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા અને એક કાશ્મીરી પંડિત તરીકે અનુપમ ખેરે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. અનુપમ ખેરે આ આતંકી પ્રવૃતિની સખત નિંદા કરી છે અને ઉમેર્યું છે…
- ઈન્ટરવલ
એકસ્ટ્રા અફેર : રાહુલ વિદેશી નાગરિક છે એવું સાબિત કોણ કરે?
-ભરત ભારદ્વાજ કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારતીય નાગરિક છે કે નહીં એ મુદ્દો પાછો ચર્ચામાં છે કેમ કે અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઊ કેન્દ્ર સરકારને 10 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. ભાજપ કાર્યકર વિગ્નેશ શિશિરે સુપ્રીમ કોર્ટમાં…
- ઈન્ટરવલ
ફોકસ : મૌન રહેવું હવે યોગ્ય નથી..!
-અંતરા પટેલ ‘બધા પુરુષો ખરાબ નથી હોતા.’ જ્યારે પણ જાતીય હિંસા અને અત્યાચાર પર ચર્ચા થાય છે, ત્યારે આ સામાન્ય વાક્ય ચોક્કસપણે સાંભળવામાં આવે છે અને તેની સાથે હતાશાની લાગણી પણ આવે છે. પુરુષોને લાગે છે કે જેઓ મહિલાઓ સામે…
- નેશનલ
શું ભારત ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરી બદલો લેશે? પાકિસ્તાનને સતાવી રહ્યો છે હુમલાનો ડર
પહેલગામ: પહેલગામ આતંકવાદી હુમલામાં 27 લોકોનું મોત થયું છે. આ હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ નામના આતંકી સંગઠને લીધી છે. મહત્વની વાત એ છે કે, આ આતંકી સંગઠનને પાકિસ્તાન ફંડ આપે છે. જેથી સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ પાછળ…