- ઈન્ટરવલ
કવર સ્ટોરી : બચતના વ્યાજદર હજુ કેટલા ઘટશે?
-નિલેશ વાઘેલા ભારતીય રિઝર્વ બેન્કે રિપોઝિશન રેટમાં ઘટાડો કર્યો ત્યારથી એક પછી એક બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરતી થઇ ગઇ છે. આ સંદર્ભે સૌથી પહેલો પ્રતિભાવ એવો આવ્યો હતો કે હાશ, આનંદના સમાચાર આવ્યા! હવે લોનના વ્યાજદર ઘટશે અને આમઆદમી પર…
- નેશનલ
પહલગામ હુમલા વિશે વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું કે…
બેંગ્લૂરુ: ભારતના ટોચના ક્રિકેટર અને આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને એક પછી એક જીત અપાવીને ત્રીજા સ્થાન પર લાવનાર વિરાટ કોહલીએ કાશ્મીરના પહલગામમાં મંગળવારે આતંકવાદીઓએ હિંદુ પર્યટકો પર કરેલા ઘાતક હુમલા બાદ અસરગ્રસ્તો વિશે હૃદયસ્પર્શી સ્ટોરી (STORY) ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) પર…
- નેશનલ
આવું કાશ્મીર મેં જોયું છેઃ અનુપમ ખેર સહિત ફિલ્મ હસ્તીઓએ વ્યક્ત કર્યો આક્રોશ
કાશ્મીરમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા અને એક કાશ્મીરી પંડિત તરીકે અનુપમ ખેરે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. અનુપમ ખેરે આ આતંકી પ્રવૃતિની સખત નિંદા કરી છે અને ઉમેર્યું છે…
- ઈન્ટરવલ
એકસ્ટ્રા અફેર : રાહુલ વિદેશી નાગરિક છે એવું સાબિત કોણ કરે?
-ભરત ભારદ્વાજ કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારતીય નાગરિક છે કે નહીં એ મુદ્દો પાછો ચર્ચામાં છે કેમ કે અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઊ કેન્દ્ર સરકારને 10 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. ભાજપ કાર્યકર વિગ્નેશ શિશિરે સુપ્રીમ કોર્ટમાં…
- ઈન્ટરવલ
ફોકસ : મૌન રહેવું હવે યોગ્ય નથી..!
-અંતરા પટેલ ‘બધા પુરુષો ખરાબ નથી હોતા.’ જ્યારે પણ જાતીય હિંસા અને અત્યાચાર પર ચર્ચા થાય છે, ત્યારે આ સામાન્ય વાક્ય ચોક્કસપણે સાંભળવામાં આવે છે અને તેની સાથે હતાશાની લાગણી પણ આવે છે. પુરુષોને લાગે છે કે જેઓ મહિલાઓ સામે…
- નેશનલ
શું ભારત ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરી બદલો લેશે? પાકિસ્તાનને સતાવી રહ્યો છે હુમલાનો ડર
પહેલગામ: પહેલગામ આતંકવાદી હુમલામાં 27 લોકોનું મોત થયું છે. આ હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ નામના આતંકી સંગઠને લીધી છે. મહત્વની વાત એ છે કે, આ આતંકી સંગઠનને પાકિસ્તાન ફંડ આપે છે. જેથી સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ પાછળ…
- ગાંધીનગર
પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત ત્રણ ગુજરાતીના મૃત્યુ
ગાંધીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. બુધવારે વહેલી સવારે ભાવનગરમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું મૃત્યુ થયું…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : સ્થાપત્ય ફક્ત ઇમારત નથી, એ જિંદગીની કવિતા પણ છે!
-દેવલ શાસ્ત્રી તાજેતરમાં દરેક શહેર, શાળાઓ અને કોલેજોમાં હેરિટેજ સપ્તાહ ચાલી રહ્યું છે. સ્થાપત્યની જાળવણી જેવા વિષય પર ગંભીરતાથી જ્ઞાનસત્ર યોજાતાં હોય છે. સ્થાપત્ય એ ફક્ત ઇતિહાસ અથવા ઇમારત નથી. પેરિસનો એફિલ ટાવર અથવા તાજમહાલની જેમ પ્રેમનું પ્રતીક પણ બનાવી…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા : દુકાનદાર લાઇસન્સ લાવિંગ એન્ડ લાવિંગ એન્ડ લાવિંગ
હેન્રી શાસ્ત્રી આપણા દેશમાં 1950થી 1990 દરમિયાન લાઇસન્સ રાજ કે પરમિટ રાજ હતું. ભારતીય અર્થતંત્રના નિયમનના ઉદ્દેશથી શરૂ કરાયેલી આ વ્યવસ્થા અંગત લાભના હેતુથી બીભત્સ બની જતા લાઇસન્સ મેળવવા આકાશ પાતાળ એક કરવા જેવું મુશ્કેલ કામ હતું. હવે એવો દાવો…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : લીલામાંથી લાલ થાય મરચું તો રસોઈનો શહેનશાહ કહેવાય…
-ભાટી એન. આપણી જિંદગીમાં એક ચીજનું મહત્ત્વ અતુલ્ય છે. રાંકથી નબીરાઓનાં બંગલામાં આ ચીજ તો હોય… હોય… ને હોય…!!!?. તે છે લીલામાંથી લાલ થઈ જાય ને તીખું તોય સ્વાદનો શહેનશાહ બની જાય તે નાં હોય તો રસોઈ ફીકી… ફીકી… લાગે.…