- અમદાવાદ
ગુજરાત સરકારે સહકારી સંસ્થાઓના ચેરમેન-હોદેદારોને મોંઘા વાહનોની ખરીદી પર રોક લગાવી
અમદાવાદ: ગુજરાત સરકારે સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સહકારી સંસ્થાઓના ચેરમેન અને અન્ય હોદ્દેદારો દ્વારા કરવામાં આવતી મોંઘા વાહનોની ખરીદી પર હવે રોક લગાવી દીધી છે. ભેટ મર્યાદામાં પણ ૬૬% થી લઈને ૧૫૦%…
- મોરબી
ટંકારા જુગાર રેડ કેસ: તોડ કરનાર પોલીસકર્મીઓને ૩૦ દિવસમાં હાજર થવા કોર્ટનો આદેશ
મોરબી: રાજકોટ – મોરબી હાઇવે ઉપરની હોટેલમાં જુગારનો દરોડો પાડીને કથિત રીતે લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં તત્કાલીન બે પોલીસ અધિકારીઓને જિલ્લા સત્ર ન્યાયાલયે ફરારી જાહેર કર્યા હતા અને કોર્ટે બંને આરોપીને આગામી ૩૦ દિવસની અંદર તપાસ અધિકારી સમક્ષ હાજર…
- નેશનલ
દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં મંગાવાઇ કેક, અનેક સવાલો વચ્ચે વિડીયો વાયરલ
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ છે. ત્યારે દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનની ઓફિસ બહારની એક તસવીરે આશ્ચર્ય ઉભું કર્યું છે. જેમાં પાકિસ્તાની હાઈ કમિશનના એક કર્મચારી કેક લઇન આવતો જોવા મળ્યો. ત્યારે આ…
- નેશનલ
અરબ સાગરમાં નૌકા દળની મોટી હિલચાલ, હાથ ધરી કવાયત
નવી દિલ્હીઃ પાકિસ્તાને અરબ સાગર માટે નોટમ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે વાયુ સેના અને નૌ સેનાને નોટિસ આપીને ફાયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, તેની સામે ભારતે પણ પહેલગામ આતંકી હુમલાને ધ્યાને…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલા મુદ્દે કોંગ્રેસની બેઠક યોજાઈ, અમરનાથ યાત્રા બાબતે સરકારને કરી ટકોર
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા મુદ્દે કોંગ્રેસે દિલ્હીમાં કાર્યસમિતિની ખાસ બેઠક યોજી હતી. બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ પહેલગામ આતંકવાહી હુમલામાં જેમના મોત થયા તે લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પણ પાળ્યું હતું. આ બેઠકમાં એક ખાસ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. કોંગ્રેસે…
- નેશનલ
કાશ્મીરીઓએ સામૂહિક રીતે હિંસાનો વિરોધ કર્યો, 3 દાયકા બાદ કાશ્મીરની સ્થિતિ બદલાઈ
જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીર પર ફરી એક દાગ લાગ્યો જ્યારે પહેલગામ પર આતંકવાદી હુલમો કરવામાં આવ્યો. આ હુમલામાં 28 લોકોના મોત થયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો કાશ્મીરમાં જવા માંગતા લોકોએ હવે પોતાની યાત્રી રદ્દ કરાવી…
- નેશનલ
પહેલીવાર ત્રાસવાદી હુમલાને પાકિસ્તાની કલાકારોએ વખોડ્યો, આખો દેશ જો…
પાકિસ્તાનના નાપાક ઈરાદાઓથી જેટલું ભારત અને દુનિયા ત્રસ્ત છે, તેટલા કે તેના કરતા વધારે ત્યાના લોકો ત્રસ્ત છે, પરંતુ ખુલીને બોલતા નથી. લગભગ પહેલીવાર એવું બન્યું છે કે પહેલગામના આતંકવાદી હુમલાી પાકિસ્તાની કલાકારોએ ખુલ્લેઆમ નિંદા કરી છે અને મૃતકો માટે…
- ગાંધીનગર
જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર શરૂ કર્યા
ગાંધીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા હતા. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા છે. આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતીઓના પરિવારજનોની ચિંતા વધી છે. ગુજરાતના પ્રવાસીઓને પરત લાવવા માટે રાજ્ય સરકારે કવાયત શરૂ…
- લાડકી
ભારતની વીરાંગનાઓ : ભારતીય ટપાલ ટિકિટ પર પ્રથમ મહિલા: મીરાંબાઈ
-ટીના દોશી મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ;દૂસરા ન કોઈ, સાધો, સકલ લોક જોઈ… આ પંક્તિ સાંભળતાં જ મીરાંબાઈનું સ્મરણ થાય. કૃષ્ણદીવાની મીરાં, પ્રેમદીવાની મીરાં અને રાજસ્થાનની રાધા એવી મીરાં. સોળમી સદીમાં વ્રજ, હિંદી અને ગુજરાતી ભાષામાં પદોની રચના…