- ગાંધીનગર
જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર શરૂ કર્યા
ગાંધીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા હતા. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા છે. આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતીઓના પરિવારજનોની ચિંતા વધી છે. ગુજરાતના પ્રવાસીઓને પરત લાવવા માટે રાજ્ય સરકારે કવાયત શરૂ…
- લાડકી
ભારતની વીરાંગનાઓ : ભારતીય ટપાલ ટિકિટ પર પ્રથમ મહિલા: મીરાંબાઈ
-ટીના દોશી મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ;દૂસરા ન કોઈ, સાધો, સકલ લોક જોઈ… આ પંક્તિ સાંભળતાં જ મીરાંબાઈનું સ્મરણ થાય. કૃષ્ણદીવાની મીરાં, પ્રેમદીવાની મીરાં અને રાજસ્થાનની રાધા એવી મીરાં. સોળમી સદીમાં વ્રજ, હિંદી અને ગુજરાતી ભાષામાં પદોની રચના…
- પુરુષ
એકસ્ટ્રા અફેર : પહલગામમાં હુમલો, હવે પાકિસ્તાનને જવાબ આપવો પડે
-ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ પાસેના આતંકવાદી હુમલાએ આખા દેશને ખળભળાવી દીધો છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઈ રહી હોવાનું સમજીને કાશ્મીરના સૌંદર્યની મજા માણવા ગયેલા પ્રવાસીઓ પર મંગળવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે ત્રાટકેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ…
- નેશનલ
પહેલગામના આતંકવાદીઓને શોધવા પૂંછમાં સંયુક્ત ઓપરેશન શરૂ, જોતા જ ઠાર કરવાનો આદેશ
જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના આતંકવાદીને શોધી કાઢવા માટે પોલીસ અને સેના દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. અત્યારે કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ સુરક્ષા એજન્સીઓ દ્વારા…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : અલ્લાહ રહીમ-કરીમ છે જે દુશ્મનો પર પણ દયાની નજર રાખે છે
-અનવર વલિયાણી માનવસ્વભાવને બયાં કરતી એક શાયરના લા’જવાબ, અર્થપૂર્ણ શેરનો સરળ ગુજરાતીમાં અર્થ એવો થાય છે કે, રોજીરોટી માટે પરેશાન અને માયુશ (હતાશ) થવાની જરૂર નથી. રબની કુદરત તો એવી છે કે, બાળક દુનિયામાં કદમ મૂકે તે પહેલાં માની છાતીમાં…
- નેશનલ
ભારતીય બેંકો પર અમેરિકાના ટેરિફની કેટલી અસર થશે? લેટેસ્ટ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હીઃ અમેરિકાએ લાદેલા ટેરિફના કારણે અનેક દેશોની હાલત કફોડી બની છે. એક રિપોર્ટ મુજબ, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ભારતની વિવિધ બેંકો પર સામાન્ય અસર જોવા મળશે. અહેવાલ મુજબ, સરકારના વિવિધ નિર્ણયો, મધ્યમ આવક ધરાવતાં લોકોમાં ટેક્સમાં ઘટાડો અને…
- લાડકી
કથા કોલાજ : હું હારીને સંસારથી નિવૃત્ત નથી થઈ મેં સંન્યાસનો માર્ગ પસંદ કર્યો છે
-કાજલ ઓઝા-વૈદ્ય નામ: મમતા કુલકર્ણી-યામાઈ મમતા નંદ ગિરીસમય: 24 જાન્યુઆરી, 2025સ્થળ: પ્રયાગરાજઉંમર: 52 વર્ષ પ્રયાગરાજનો મહાકુંભ 144 વર્ષ પછી થયો છે. આવનારાં વર્ષોમાં અનેક પેઢીઓ આવો મહાકુંભ નહીં જોઈ શકે. કેટલાંય પુણ્યો કર્યા હોય ત્યારે આવા અનેક ગ્રહોના સમ્મિલન સમયે…
- શેર બજાર
શેરબજારની તેજીને લાગી બ્રેક, ઘટાડા સાથે થઈ શરૂઆત; આ શેરના વધ્યા ભાવ
મુંબઈઃ ભારતીય શેરબજારમાં એક સપ્તાહથી ચાલી આવતી તેજી પર ગુરુવારે બ્રેક લાગી હતી. આજે ભારતીય શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. બીએસઈ સેન્સેક્સ 58.06 પોઈન્ટના ઘટાડા સાથે 80058.43 પોઈન્ટ પર ખૂલ્યો હતો. નિફ્ટી 50 પણ 51.05 પોઈન્ટ ઘટીને 24277.90 પોઈન્ટ…
- નેશનલ
પહેલગામ હુમલા પર કાશ્મીરની પ્રતિક્રિયા બિલકુલ અલગ રહી! આ ચાર વાતો ખાસ વાંચવી જોઈએ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં 28 લોકોના મોત થયાં. અત્યારે આખુ પહેલગામ બંધ જોવા મળ્યું. પહેલા જ્યારે કાશ્મીરમાં હુમલાઓ થતા ત્યારે પરિસ્થિતિ કેવી હતી અને કાલે થયેલા હુમલા બાદ કાશ્મીરી લોકોનો પ્રતિભાવ કેવો રહ્યો? બન્નેમાં મોટું અંતર જોવા મળ્યું…