- નેશનલ

‘તમારા રાજ્યમાં પાકિસ્તાનીઓની ઓળખ કરો’; અમિત શાહે તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે વાત કરી
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહી છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરે એવી શક્યતા છે. ભારતની અંદર પણ પાકિસ્તાની નાગરીકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન…
- અમદાવાદ

અમદાવાદમાં અંધારપટઃ 5 વર્ષમાં તંત્રને સ્ટ્રીટ લાઈટ ફોલ્ટની મળી 4.80 લાખ ફરિયાદ
અમદાવાદઃ શહેરને રાત્રે પણ ચમકાવવા માટે તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટ પાછળ તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં સ્ટ્રીટ લાઈટ ફોલ્ટની આશરે 4.80 લાખ ફરિયાદ મળી છે. શહેરનાં જાહેર માર્ગો ઉપર…
- ભુજ

કચ્છ સીમાને લશ્કરને હવાલે કરાશે? સરહદી ગામોમાં વધી લશ્કરી હલચલ
ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં પર્યટકો પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓના હુમલા બાદ, ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ અને જળ સરહદે ભારે તંગદિલી પ્રવર્તી રહી છે અને રણપ્રદેશ કચ્છના સીમાડાના ગામોમાં સેનાના વાહનોની અવર-જવર વધી રહી છે જેને લઈને લોકો લગભગ સ્પષ્ટપણે માની રહ્યા…









