- અમદાવાદ
અમદાવાદમાં રોજગાર મેળાનું આયોજનઃ 2000થી વધુ યુવાનની થઈ પસંદગી
અમદાવાદઃ અમદાવાદમાં જિલ્લા મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા મોટા પાયે ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર કચેરી અમદાવાદ ખાતે તારીખ 21મી એપ્રિલથી 25મી એપ્રિલ સુધી સેક્ટર સ્પેસિફિક ભરતી મેળાનું કરાયું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 83 જેટલી વિવિધ…
- અમરેલી
અમરેલીમાં વસ્તી ગણતરી પહેલાં 4 દિવસમાં 3 સિંહના મોત, સિંહ પ્રેમીઓમાં ચિંતાનું મોજું
અમરેલીઃ એશિયાઈ સિંહો જે ગુજરાતના ગૌરવ સમાન છે, તે સિંહની 16મી વસ્તી ગણતરી આગામી મે મહિનામાં થવાની છે. નોંધનીય છે કે, ગુજરાતના 11 જિલ્લાના 58 તાલુકાની 35 હજાર ચોરસ કિલોમિટર વિસ્તારમાં વસતા સિંહની ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં…
- IPL 2025
IPL 2025: લખનઉને જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સે આપ્યો 216 રનનો લક્ષ્યાંક
મુંબઈઃ વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની મેચમાં ધીમે ધીમે મુંબઈ ઈન્ડિયન્સે મજબૂત સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું. આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ વતીથી રિકલ્ટન, સૂર્યા કુમાર યાદવે મજબૂત ઈનિંગ રમવાને કારણે મજબૂત સ્કોર કરવામાં સફળ રહ્યું…
- આમચી મુંબઈ
સરકારી નોકરી અપાવવાને બહાને લાખોરૂપિયાની છેતરપિંડી: દંપતી વિરુદ્ધ ગુનો
થાણે: પુત્રીને સરકારી નોકરી અપાવવાને બહાને પિતા સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈના દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.દંપતીની ઓળખ નીલકંઠ સુભાષ ગોસાવી (35) અને તેની પત્ની પ્રિયા તરીકે થઇ હોઇ શનિવારે તેમની સામે ભારતીય ન્યાય…
- ઇન્ટરનેશનલ
શાહિદ આફ્રિદી ફરી ઝેર ઓક્યું, ભારતીય સેનાને ‘નાલાયક’ અને ‘નકામી’ કહી
દુબઈ: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી (Pahalgam Attack) રહ્યો છે. ભારત સરકારે દાવો કર્યો છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનથી ઘુસેલા આતંકવાદીઓ જવાબદાર છે, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી શરુ કરી છે, ટૂંક સમયમાં…
- IPL 2025
MI VS LSG: લખનઉએ ટોસ જીતીને બોલિંગ લીધી, મુંબઈએ રોહિત શર્માની વિકેટ ગુમાવી
મુંબઈઃ આઈપીએલમાં આજે 45મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપરજાયન્ટસ વચ્ચે છે. આઈપીએલની આજની મેચમાં લખનઉના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ બેટિંગમાં આવ્યા પછી આક્રમક ઈનિંગની…
- ગોંડલ
વિરોધ, સમર્થન અને વાક્ પ્રહાર! પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું કે – ગોંડલ મિર્ઝાપુર છે
ગોંડલ: ગોંડલમાં અત્યારે સામાજિક અને રાજકીય એમ બન્ને રીતે માહોલ ગરમાયો છે. ગણેશ ગોંડલના સમર્થકો અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા વચ્ચે વાક્ યુદ્ધ થયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવીયા આજે ગોંડલની…
- આણંદ (ચરોતર)
ખંભાતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યાના કેસમાં આરીપોને ફાંસીની સજા
ખંભાત: ગુજરાતના આણંદ જિલ્લામાં 2019માં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. નરાધમીએ બાળકી પર દુષ્કર્મ આચરીને બાળકીની હત્યા કરી દીધી હતી. આ કેસમાં 6 વર્ષ પછી ચુકાદો આવ્યો અને બાળકીને ન્યાય મળ્યો છે. નોંધનીય છે કે, ખંભાત સેશન્સ…
- આમચી મુંબઈ
ભિવંડીમાં ફેક્ટરીના ગુજરાતી માલિકની હત્યાના કેસમાં ફરાર આરોપી 26 વર્ષે યુપીથી ઝડપાયો
થાણે: ભિવંડીમાં પાવરલૂમ ફેક્ટરીના ગુજરાતી માલિકની હત્યાના કેસમાં ફરાર આરોપીને પોલીસે 26 વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.થાણે શહેર પોલીસે ઉત્તર પ્રદેશની સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી 22 એપ્રિલે સિદ્ધાર્થનગર વિસ્તારમાંથી પકડી પાડેલા આરોપીની ઓળખ વિનોદકુમાર…
- ઇન્ટરનેશનલ
યુએસ ચીન ટ્રેડ વોર વચ્ચે ભારતને થશે ફાયદો, એર ઈન્ડિયા 10 બોઇંગ ખરીદવાની તૈયારીમાં
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી સમગ્ર વિશ્વના અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આ દરમિયાન ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોરમાં ચીને આક્રમક વલણ અપનાવ્યું હતું. જેમાં ચીને અમેરિકન કંપની બોઈંગ પાસેથી વિમાન ખરીદવાનો ઇનકાર…