-  ગાંધીનગર

ગુજરાતે મેળવી વધુ એક સિધ્ધી, આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ 70 ટકા નાગરિકોની નોંધણી થઇ
ગાંધીનગર : ગુજરાત સરકારે વધુ એક સિદ્ધિ મેળવી છે. જેમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ રાજ્યના 4.77 કરોડથી એટલે 70 ટકાથી નાગરિકોની નોંધણી કરવામાં આવી છે. આભા (ABHA)કાર્ડ હેઠળ રેકોર્ડ્સના ડિજીટલાઇઝેશનમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. 17,800થી વધુ આરોગ્ય સુવિધાઓની નોંધણી…
 -  વડોદરા

વડોદરામાં ઈન્કમટેક્સ ઓફિસ સુપ્રીટેન્ડેન્ટને 500 રૂપિયાની લાંચ માંગવી ભારે પડી, એસીબીએ ઝડપી લીધો
વડોદરાઃ શહેરમાં ઈન્કમટેક્સ ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ 500 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો. ઇન્કમટેક્સ ઓફિસ સુપ્રીટેન્ડન્ટ નીતીશ ભારતી (ઉ.વ.41) આધાર અને પાનકાર્ડમાં સુધારા માટે એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. એસીબીએ તેને 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.…
 -  અમદાવાદ

વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખ અંગે પક્ષોમાં જાગી તાલાવેલી, ક્યારે થશે જાહેરાત?
અમદાવાદઃ ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા સીટ ખાલી પડી છે. આ બંને સીટ પર 10 મે સુધીમાં પેટા ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા આ માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ચૂંટણી તારીખ…
 -  નેશનલ

હજુ આતંકવાદીઓની નજર કાશ્મીર પરઃ સરકારે 60 ટકા ટુરિસ્ટ સાઈટ બંધ કરી
નવી દિલ્હીઃ પહેલગામમાં સહેલાણીઓ પર થયેલા આતંકવાદી હુમલાઓ બાદ ઘણા વાતોના વીરોએ સુફીયાણી સલાહો આપી હતી કે આપણે મોટી સંખ્યામાં કાશ્મીરના પ્રવાસે જવું જોઈએ જેથી આતંકવાદીઓનો જુસ્સો તૂટી જાય. પણ આવું વાસ્તવમાં હોતું નથી. સરકારે અને સુરક્ષાબળોએ ઘણી બધી બાબતોનું…
 -  તરોતાઝા

ફોકસ : ફ્લેવર્ડ વૉટર પીવું હોય તો ઘરનું પીવો…
-રેખા દેશરાજ ફ્લેવર્ડ વૉટર એટલે એક એવા પ્રકારનું પાણી કે જેમાં કુદરતી કાં તો કૃત્રિમ ફ્લેવર ભેળવવામાં આવે છે. સામાન્ય રીતે એમાં ફળ, ઔષધિઓ, મસાલા અથવા મીઠાશ વધારવા માટે મધ કાં તો કૃત્રિમ સ્વીટનર મિક્સ કરવામાં આવે છે. આવા પીણાં…
 -  ઇન્ટરનેશનલ

કેનેડાના ઓટાવામાં ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત, આપના ધારાસભ્ય સાથે છે કનેકશન
ઓટાવાઃ કેનેડાના ઓટાવામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવી હતી. પંજાબના ડેરાબસ્સીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલજીતસિંહ રંધાવાના સહયોગી દવિંદર સૈનીની પુત્રી વંશિકા સૈની અઢી વર્ષથી ઓટાવામાં રહીને અભ્યાસ કરતી હતી. તેનો મૃતદેહ ઓટાવા બીચ પરથી મળ્યો હતો.…
 -  નેશનલ

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ, ગણાવ્યો દુષ્ટ દેશ
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર માં પાકિસ્તાનને કડક ભાષામાં સંદેશ આપ્યો છે. ભારતે પાકિસ્તાનને દુષ્ટ દેશ ગણાવ્યો છે જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે. તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં…
 -  IPL 2025

કોહલી રવિવારે વિશ્વવિક્રમ તોડતાં પહેલાં આઉટ હતો? નસીબથી બચી ગયો…
નવી દિલ્હી: રવિવારે અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મૅચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ના વિરાટ કોહલી (51 રન, 47 બૉલ, ચાર ફોર)એ કેટલાક એક વર્લ્ડ રેકોર્ડ સહિત કેટલાક વિક્રમો રચ્યા હતા અને અમુક સિદ્ધિ પણ મેળવી હતી, પરંતુ…
 -  વડોદરા

વડોદરામાં રેલવે પોલીસે પાંચ બાંગ્લાદેશી ઝડપ્યા, અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા હતા
વડોદરા : જમ્મુ કાશ્મીરના પહેલગામની આતંકી ઘટના પછી રાજ્યભરમાં ધૂસણખોરોનો સર્વે શરુ કરવામાં આવ્યો છે.તેમજ ગુજરાત પોલીસે રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે પોલીસે અલગ અલગ વિસ્તારોમાં પુરાવા ચેક કરીને તેમને ઝડપવાની શરૂઆત કરી છે.…
 -  ધર્મતેજ

ભજનનો પ્રસાદ: પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ
-ડૉ. બળવંત જાની ‘પ્રેમસખી’ અને ‘પ્રેમાનંદ’ જેવા બે નામથી જેમને ભગવાન સ્વામિનારાયણે ભારે ભાવથી અલંકૃત કર્યા છે. સતત સતત સંનિકટ રાખીને જેમની સેવા લીધી અને સહવાસી બનાવ્યા. એમનો નિત્ય ક્રિયાધર્મ શ્રીહરિ જાગૃત થાય અને નિદ્રાધીન થાય ત્યાં સુધી એમની સેવામાં…
 
 








