- નેશનલ
હજુ આતંકવાદીઓની નજર કાશ્મીર પરઃ સરકારે 60 ટકા ટુરિસ્ટ સાઈટ બંધ કરી
નવી દિલ્હીઃ પહેલગામમાં સહેલાણીઓ પર થયેલા આતંકવાદી હુમલાઓ બાદ ઘણા વાતોના વીરોએ સુફીયાણી સલાહો આપી હતી કે આપણે મોટી સંખ્યામાં કાશ્મીરના પ્રવાસે જવું જોઈએ જેથી આતંકવાદીઓનો જુસ્સો તૂટી જાય. પણ આવું વાસ્તવમાં હોતું નથી. સરકારે અને સુરક્ષાબળોએ ઘણી બધી બાબતોનું…
- તરોતાઝા
ફોકસ : ફ્લેવર્ડ વૉટર પીવું હોય તો ઘરનું પીવો…
-રેખા દેશરાજ ફ્લેવર્ડ વૉટર એટલે એક એવા પ્રકારનું પાણી કે જેમાં કુદરતી કાં તો કૃત્રિમ ફ્લેવર ભેળવવામાં આવે છે. સામાન્ય રીતે એમાં ફળ, ઔષધિઓ, મસાલા અથવા મીઠાશ વધારવા માટે મધ કાં તો કૃત્રિમ સ્વીટનર મિક્સ કરવામાં આવે છે. આવા પીણાં…
- ઇન્ટરનેશનલ
કેનેડાના ઓટાવામાં ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત, આપના ધારાસભ્ય સાથે છે કનેકશન
ઓટાવાઃ કેનેડાના ઓટાવામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવી હતી. પંજાબના ડેરાબસ્સીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલજીતસિંહ રંધાવાના સહયોગી દવિંદર સૈનીની પુત્રી વંશિકા સૈની અઢી વર્ષથી ઓટાવામાં રહીને અભ્યાસ કરતી હતી. તેનો મૃતદેહ ઓટાવા બીચ પરથી મળ્યો હતો.…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ, ગણાવ્યો દુષ્ટ દેશ
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર માં પાકિસ્તાનને કડક ભાષામાં સંદેશ આપ્યો છે. ભારતે પાકિસ્તાનને દુષ્ટ દેશ ગણાવ્યો છે જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે. તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં…
- IPL 2025
કોહલી રવિવારે વિશ્વવિક્રમ તોડતાં પહેલાં આઉટ હતો? નસીબથી બચી ગયો…
નવી દિલ્હી: રવિવારે અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મૅચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ના વિરાટ કોહલી (51 રન, 47 બૉલ, ચાર ફોર)એ કેટલાક એક વર્લ્ડ રેકોર્ડ સહિત કેટલાક વિક્રમો રચ્યા હતા અને અમુક સિદ્ધિ પણ મેળવી હતી, પરંતુ…
- વડોદરા
વડોદરામાં રેલવે પોલીસે પાંચ બાંગ્લાદેશી ઝડપ્યા, અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા હતા
વડોદરા : જમ્મુ કાશ્મીરના પહેલગામની આતંકી ઘટના પછી રાજ્યભરમાં ધૂસણખોરોનો સર્વે શરુ કરવામાં આવ્યો છે.તેમજ ગુજરાત પોલીસે રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે પોલીસે અલગ અલગ વિસ્તારોમાં પુરાવા ચેક કરીને તેમને ઝડપવાની શરૂઆત કરી છે.…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ: પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ
-ડૉ. બળવંત જાની ‘પ્રેમસખી’ અને ‘પ્રેમાનંદ’ જેવા બે નામથી જેમને ભગવાન સ્વામિનારાયણે ભારે ભાવથી અલંકૃત કર્યા છે. સતત સતત સંનિકટ રાખીને જેમની સેવા લીધી અને સહવાસી બનાવ્યા. એમનો નિત્ય ક્રિયાધર્મ શ્રીહરિ જાગૃત થાય અને નિદ્રાધીન થાય ત્યાં સુધી એમની સેવામાં…
- IPL 2025
RCB સામે હાર બાદ અક્ષર પટેલની કેપ્ટનશીપ સામે સવાલ! આ 2 ભૂલ ભારે પડી
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 46મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)એ દિલ્હી કેપિટલ્સ(DC)ને 6 વિકેટથી હરાવી. આ જીત સાથે RCB 14 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા ક્રમે પહોંચી ગઈ છે અને DC 12 પોઈન્ટ્સ સાથે પહેલા ક્રમે છે. DCની હાર માટે…
- ધર્મતેજ
માનસ મંથન- પરમાત્મા સર્વત્ર સમાનરૂપે વ્યાપ્ત છે, એને પ્રગટ કરવાની એક માત્ર વિદ્યા છે-પ્રેમ
-મોરારિબાપુ ‘રામચરિતમાનસ’માં જે રૂપે મને પ્રેમનાં દર્શન થઈ રહ્યા છે, એ પ્રેમશાની મુખ્યત્વે આ રામકથામાં ચર્ચા થશે..દેવસમાજ અને સમગ્ર પૃથ્વી ભગવાનને પોકારી રહ્યા હતા. અસુરોનો ત્રાસ વધી ગયો છે, આતંક ફેલાઈ ચૂક્યો છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે,ગોસ્વામીજી લખે છે- अस…
- ધર્મતેજ
મનન- ત્રણ રત્નો: પાણી-અન્ન ને સારી વાણી
-હેમંત વાળા જેને રત્ન માનવામાં આવે છે તે તો પથ્થરના ટુકડા છે. બજારમાં તેની કિંમત હોઈ શકે. તેના બદલામાં સુખ-સાહ્યબી મળે તેવાં ઉપકરણો વસાવી શકાય, એ રત્નથી જીવનમાં જરૂરિયાત કરતાં વધારે ઇચ્છિત બાબતો એકત્રિત પણ કરી શકાય, પણ વાસ્તવમાં આ…