- ધર્મતેજ
માનસ મંથન- પરમાત્મા સર્વત્ર સમાનરૂપે વ્યાપ્ત છે, એને પ્રગટ કરવાની એક માત્ર વિદ્યા છે-પ્રેમ
-મોરારિબાપુ ‘રામચરિતમાનસ’માં જે રૂપે મને પ્રેમનાં દર્શન થઈ રહ્યા છે, એ પ્રેમશાની મુખ્યત્વે આ રામકથામાં ચર્ચા થશે..દેવસમાજ અને સમગ્ર પૃથ્વી ભગવાનને પોકારી રહ્યા હતા. અસુરોનો ત્રાસ વધી ગયો છે, આતંક ફેલાઈ ચૂક્યો છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે,ગોસ્વામીજી લખે છે- अस…
- ધર્મતેજ
મનન- ત્રણ રત્નો: પાણી-અન્ન ને સારી વાણી
-હેમંત વાળા જેને રત્ન માનવામાં આવે છે તે તો પથ્થરના ટુકડા છે. બજારમાં તેની કિંમત હોઈ શકે. તેના બદલામાં સુખ-સાહ્યબી મળે તેવાં ઉપકરણો વસાવી શકાય, એ રત્નથી જીવનમાં જરૂરિયાત કરતાં વધારે ઇચ્છિત બાબતો એકત્રિત પણ કરી શકાય, પણ વાસ્તવમાં આ…
- અમદાવાદ
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની ગાડી પર હુમલા કેસમાં પોલીસની કાર્યવાહી, બે આરોપી ઝડપાયા
અમદાવાદ : ગુજરાતના ગોંડલમાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા રવિવારે ગોંડલની મુલાકાતે હતા. જેમાં તેમણે આશાપુરા મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારે નીકળતા તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે 20 લોકો વિરુદ્ધ રાયોટિંગનો…
- આમચી મુંબઈ
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન, આરબીઆઈ ગવર્નરે કરી રોકાણ માટે અપીલ
મુંબઇ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની જાહેરાતથી વિશ્વના શેરબજારોમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાઓ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ અમેરિકન ઉદ્યોગોને ભારતમાં રોકાણ કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે…
- અમદાવાદ
ગુજરાતમાં ગરમીથી લોકો ત્રાહિમામ, હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં ધીરે ધીરે વધી રહેલી ગરમીના પગલે લોકો ત્રાહિમામ પોકારવા લાગ્યા છે. જેમાં રાજ્યમાં આજે પણ ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં રવિવારે તાપમાન 46 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. જેમાં અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન…
- નેશનલ
પાકિસ્તાને સતત ત્રીજા દિવસે એલઓસી પર ફાયરિંગ કર્યું, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન સરહદ તણાવ વધી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાન સતત લાઇન ઓફ કંટ્રોલ પણ ગોળીબાર કરીને ભારતીય સેનાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે ભારતીય સેના…
- IPL 2025
`બૅટ્સમૅન કૃણાલ પંડ્યા’એ બેંગલૂરુને વિજય અપાવ્યો
નવી દિલ્હીઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ અહીં રવિવારે દિલ્હી કૅપિટલ્સે (DC) સામેના સાધારણ સ્કોરવાળા મુકાબલામાં છ વિકેટે જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં સૌથી વધુ 14 પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. કૃણાલ પંડ્યા (73 અણનમ, 47 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)એ બેંગલૂરુને…
- ઇન્ટરનેશનલ
ચીને પાકિસ્તાનને સાથ આપ્યો; પહેલગામ હુમલા અંગેની આ માંગને ચીને સમર્થન આપ્યું
નવી દિલ્હી: ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો આરોપ પાકિસ્તાન પર લગાવ્યો છે. ભારત સરકાર પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ કરી રહી છે, જેના કારણે પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. પાકિસ્તાન આ ઘટનાની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી રહ્યું છે. આજે…
- IPL 2025
અનિલ કુંબલે કહે છે, `કોલકાતા કેમ વેન્કટેશ ઐયરને…’
કોલકાતાઃ આઇપીએલ (IPL)ની ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ આ વખતે ખરાબ પર્ફોર્મ કરી રહી છે અને શનિવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે વરસાદને લીધે મૅચ અનિર્ણિત રહેતાં કેકેઆરે એક પૉઇન્ટની મદદથી એક ક્રમની પ્રગતિ કરી હતી અને અજિંક્ય રહાણેના…
- નેશનલ
સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન, ગેરકાયદે વસતા 238 શંકાસ્પદો સામે કાર્યવાહી
સુરત: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જે પણ લોકો પાકિસ્તાને અને બાંગ્લાદેશથી આવી ઘૂસણખોરી કરીને આવેલા છે, તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન…